યઝીદના જમાનાની સામાજિક સ્થિતિ

ત્રીજા ખલીફાના ખીલાફતના કાળ દરમ્યાન જ્યારે ખિલાફતની ધૂરા બની ઉમય્યાએ સંભાળી અને તેઓના ખુનભર્યા હાથોએ ઈસ્લામી શહેર અને સુબાઓને પોતાની પકડમાં લઈ લીધા ત્યારે મુસલમાનોની સામાજીક પરિસ્થિતિઓમાં અજબ-ગજબ પ્રકારનું પરિવર્તન આવ્યું. જેના સાક્ષી ઈતિહાસકારોના વિધાનો છે. મોઆવીયાની હુકુમત દરમ્યાન અને ખાસ કરીને હઝરત ઈમામ હસને મુજતબા અ.સ. ની શહાદત પછી એટલી ઝડપથી અધર્મતા અને ચારિત્ર્યહીનતા પૈદા થઇ કે જો પયગમ્બરે ઈસ્લામ અને મવલાએ કાએનાતની ખિલાફતના સમયકાળથી તે સમયની સરખામણી કરવામાં આવે તો ઘણોજ સ્પષ્ટ તફાવત દેખાઈ આવશે.

નાપાક વંશાવળી યઝીદ બીન મોઆવીયા લ.અ.

જનાબે આએશાએ મરવાન હકમને કહ્યું: મેં રસુલે ખુદા સ.અ.વ. પાસેથી સાંભળ્યું છે કે આપ સ.અ.વ. તમારા બાપ-દાદા વિષે ફરમાવ્યું: મલઉનોનો વંશનો અર્થ તમે લોકો છો. (દુર્રે મન્સુર ૪/૧૯૧)

મરવાન બીન હકમ એજ છે જેની તરફ બની મરવાનનો સંબંધ છે તેની કુન્નીયત અબુ અબ્દુલ મલક હતી. વંશાવળી આ રીતે છે: “મરવાન બીન હકમ બીન અબીલ આસ ઈબ્ને ઉમય્યા.” (વિગત માટે અલ મુન્તઝર હી. ૧૪૧૫નો અંક જુઓ)

શીમ્રે ઝીલ જવશન (લ.અ.)

ઈમામ હુસય્ન અ.સ.ના કાતીલોના વર્ણનો અગાઉના અંકોથી રજુ કરવામાં આવી રહ્યા છે. આ સિલસિલાની કડી શીમ્રે મલઉનનું વર્ણન છે.

સુરએ ઈબ્રાહીમની આયત ૨૬ માં છે કે “મસલો કલેમતીન ખબીસતીન શજરતીન ખબીસહ”. નાપાક અને વિકૃત વાતનું ઉદાહરણ નાપાક અને વિકૃત ઝાડના જેવું છે. (ન તો તેનું મુળ મજબુત ન ડાળીઓ ઉંચી). જમીન ઉપરથી જ ઉખાડીને ફેંકી દેવામાં આવે તેને જરા પણ મજબુતી નથી. તેવી જ રીતે સુરએ બની ઈસરાઈલની આયત ૬૦ માં ખુદાવંદે આલમ ઈરશાદ ફરમાવે છે “અને મલઉનોની વંશાવળી પણ લોકો માટે ફિત્નો છે.”

આલે ઝીયાદ … કોણ?

સમયની વાત હતી. અલ્લાહ તબારક વ તઆલા પોતાની કુદરતની કરામતથી આયત અને બય્યનાની રોશની અને કયામતની સવાર સુધી તેનું અર્થઘટન અને સમજણ આપવાનો હેતુ હતો. નહિ તો નજાસતોથી ભરેલો, શયતાની વંશનું ફળ, ઝીયાદની અવલાદની કાળા મોઢાવાળી વ્યકિત ઓબૈદુલ્લાહ ઈબ્ને ઝયાદ કુફા અને બસરાનો ગવર્નર હોય અને પવિત્ર આલ માની ઉચ્ચ […]

મરવાન બીન હકમ લ.અ.

ખબીસોની વંશાવળી મરવાન બીન હકમ લ.અ. રસુલે ખુદા સ.અ.વ.એ જેને તડીપાર કરેલ ખુદાવંદે આલમે પોતાના હબીબ હઝરત ખત્મી મરતબત મોહમ્મદ સ.અ.વ. અને આપના અહલેબય્તે અત્હાર અ.સ.ના દુશ્મનોની નિશાનીઓ તેની કિતાબ કુરઆને મજીદમાં કરી દીધી છે. હક અને બાતિલ, ઝાલિમ અને મઝલુમને એક બીજાથી જુદા પાડી દીધા છે. તેમ છતાં ઝુલ્મ […]

હઝરત ઇમામ હુસૈન (અ.સ.)નો કાતિલ આગની પેટીમાં હશે.

હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)એ ફક્ત મેદાને કયામતમાં ઇમામ હુસૈન(અ.સ.)ના કત્લનો મુકદ્દમો રજુ કરવાની અને તેની ફેસલાની વિશે જ નથી ફરમાવ્યુ, બલ્કે કાતિલના માટે બદતરીન અઝાબનો પણ ઝિક્ર કરેલ છે. અને આના વિશે પુષ્કળ રિવાયતો છે કે જેનો ઇન્કાર નથી થઇ શકતો. હઝરત ઇમામ અલી રેઝા(અ.સ.)એ પોતાના બાપદાદાઓથી રિવાયત નકલ કરી છે […]

યઝીદ બિન મોઆવીયા લ.અ.

“અને તે સ્વપ્ન કે જે અમોએ તને દેખાડ્યું હતું તે માત્ર લોકોની કસોટીનો ઝરીયો છે અને કુરઆનમાં તે તિરસ્કૃત વૃક્ષ પણ તેમજ છે.

(સુરએ બની ઇસ્રાઇલ : 60)

તબરીએ આ આયત ઉતરી તે અંગે (શાને નુઝુલ) નીચે મુજબ નોંધેલ છે.

ઇમામ હુસૈન (અ.સ.)ના કાતિલો ઐતિહાસિક સાક્ષીઓના અરીસામાં (ભાગ-2)

‘અલ મુન્તઝર’ના મોહર્રમ હિ.સ. 1428ના અંકમાં ઇમામ હુસૈન (અ.સ.)ના કાતિલોના મઝહબના બારામાં ઐતિહાસિક સાક્ષીઓ અને દલીલોના અરીસામાં ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ હજી અમૂક ઐતિહાસિક હકીકતો બાકી છે જે બીજા ભાગ તરીકે રજુ કરવાની ખુશબખ્તી હાંસિલ કરી રહ્યા છીએ.

પહેલા ભાગમાં નીચે દર્શાવેલા બે પ્રશ્ર્નોની છણાવટ કરીને ઇમામ હુસૈન (અ.સ.)ના કાતિલોના મઝહબની ઓળખાણ આપવામાં આવી હતી અને તેઓને બે સવાલો થકી ઇમામ હુસૈન (અ.સ.)ના કાતિલોને શીઆ કહેનારાઓની હજારો દલીલોનો જડબાતોડ જવાબો આપવામાં આવ્યા હતા. તેમ છતાં હજી પણ ઘણા બધા પાસાઓ બાકી છે. જે અમે ક્રમશ: રજુ કરવાની કોશિશ કરશું.