ઈમામ હુસયન અ.સ. ની શહાદતનું દ્રષ્ય ઈમામ મહદી અ.સ. ના સ્વમુખે

ઈમામ હુસયન અ.સ. ની શહાદતનું દ્રષ્ય ઈમામ મહદી અ.સ. ના સ્વમુખે કરબલાની ઘટના ઈતિહાસમાં વિગતવાર વર્ણવવામાં આવી છે. અમુક ઈતિહાસકારોએ પૂરેપૂરા સંશોધન વગર પ્રસંગોને વર્ણવ્યા છે. જેના કારણે અમુક બિન સત્તાવાર પ્રસંગો પણ ઈતિહાસના પુસ્તકોમાં જોવા મળે છે. આવા પ્રસંગોના કારણે મોટાભાગના લોકોમાં મતભેદો, વિવાદ અને ઝઘડાઓ સુધી વાત પહોંચી […]

ઇમામ હુસૈન(અ.સ.)ની મદદ અને ઇમામે ઝમાના(અ.સ.)ની મદદ

ખુદાવંદે આલમે આ દુનિયાના ઇન્સાનને સંપૂર્ણતા હાસિલ કરવા માટે પૈદા કર્યો છે અને અલ્લાહે વ્યવસ્થા પણ એવી કરી છે કે અગર હઝરતે ઇન્સાન અલ્લાહના બનાવેલા કાનૂનો અને તરીકા ઉપર ચાલે તો ખૂબ જ આસાનીથી દુનિયા અને આખેરતમાં સફળતાની મંઝિલો પાર કરી શકે છે. પરંતુ જનાબે આદમ(અ.સ.)ના ઝમાનાથી આજ સુધી દુનિયામાં મોટા ભાગના લોકોએ ન તો ઇલાહી કાનૂનોને આદર્શ બનાવ્યા અને ન તો ઇલાહી તાલીમાત પર સંપૂર્ણ રીતે અમલ કર્યો છે. પરંતુ એનાથી વધીને લોકોએ ગુમરાહીનો રસ્તો અપનાવ્યો છે અને હંમેશા અલ્લાહના અવલીયા(અ.મુ.સ.), અંબિયા (અ.મુ.સ.) તથા અઇમ્મા(અ.મુ.સ.)ને શહીદ કર્યા છે. આ અત્યાચાર છતા અલ્લાહની સુન્નત હંમેશાથી એ રહી છે કે

ઝિયારતે નાહિયાની સમજુતી: ભાગ ૫

(અલ મુન્તઝર મોહર્રમુલ હરામ સ્પેશ્યલ અંક ૧૪૩૨ હિ.સ. અગાઉથી શરૂ) અસ્સલામો અલા સાકેને કરબલાઅ “સલામ થાય કરબલાના રહેવાવાળા પર કરબલાની પવિત્ર અને મુબારક જમીન કોઇ ઓળખાણની મોહતાજ નથી. અલ્લામા મજલીસી(અ.ર.)એ બેહારૂલ અન્વાર ભાગ-૧૦૧, પાના: ૧૦૬ પર એક પ્રકરણ કરબલાથી સંબધિત કર્યુ છે. ‘બાબો ફઝલો કરબલા વલ ઇકામતો ફીહા’ કરબલાની ફઝીલત […]

ઝિયારતે નાહિયાની સમજુતી: ભાગ ૪

(અલ-મુન્તઝર મોહર્રમુલ હરામના ખાસ અંક – હિ.સ. ૧૪૩૧ ના અનુસંધાનમાં શરૂ) (૧૨) “અસ્સલામો અલલ્ મોરમ્મલે બિદ્દેમાએ “સલામ થાય તેના પર જે ખાક અને ખુનમાં લોથ પોથ થયા ઝિયારતે નાહિયાના આ જુમલામાં આપણે બે શબ્દો ઉપર ચર્ચા કરીશું. અલ મોરમ્મલ અને દેમાઅ. (અ) અલ મોરમ્મલ : આનો મૂળ શબ્દ ‘રમ્લ’ છે, […]

ઝિયારતે નાહિયાની સમજુતી; ભાગ ૩

(અલ-મુન્તઝર મોહર્રમુલ હરામના ખાસ અંક – હિ.સ. ૧૪૨૯ ના અનુસંધાનમાં શરૂ)

(૯) અસ્સલામો અલબ્ને સિદ્રતિલ્ મુન્તહા.

“સલામ થાય સિદ્રતુલ મુન્તહાના ફરઝંદ ઉપર

શબ્દ “સિદ્રહનો મતલબ છે, “બોરડીનું ઝાડ આ શબ્દ સુરે નજ્મની આયતોમાંથી લેવામાં આવ્યો છે:

ઝિયારતે નાહિયાની સમજુતી: ભાગ ૨

ગતાંકથી આગળ…..

(3) ‘અસ્સલામો અલા મન જોએલશ્શેફાઓ ફી તુરબતેહી.’

‘સલામ થાય તે પવિત્ર હસ્તી ઉપર કે જેની કબ્ર (ની માટી) શફા બનાવવામાં આવી છે .’

આ વાક્યમાં શબ્દ ‘જોએલ’ ફેઅલે મજહુલ છે. શફા, તેનો નાએબે ફાએલ અને કર્તા જે છુપો છે તે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા છે. અર્થાંત: અલ્લાહે એ નિર્ણય કરી લીધો છે કે તે માટી કે જેના ઉપર ઇમામ હુસૈન (અ.સ.)નું પવિત્ર લોહી વહાવવામાં આવ્યું તે માટી પણ પોતાનામાં દરેક બિમારની શફા ધરાવે છે. ‘અલ કાએમ અલ મુન્તઝર’ના અગાઉના અંકોમાં અમે ખાકે શફા ઉપર ઘણા લેખો રજુ કર્યા છે. વાંચકો તેની વિગત જોઇ શકે છે. માત્ર તબર્રૂકના સ્વરૂપે અમે વાંચકોની ખિદમતમાં અમૂક હદીસો રજુ કરીએ છીએ. આપણા સાતમાં ઇમામ હઝરત મુસા કાઝિમ (અ.સ.) તેમની વસીય્યતમાં ફરમાવે છે.

ઝિયારતે નાહિયાની સમજુતી: ભાગ ૧

આ વર્ષે “અલ મુન્તઝર’ના મોહર્રમના વિશેષાંક માટે અમે ઝિયારતે નાહીયાની પસંદગી કરી છે. પ્રસ્તાવના : પવિત્ર ઝિયારતે નાહીયાના પરિચય માટે અમે એ ઓળખને પસંદ કરી છે જે શહીદે મેહરાબ મૌલાના સૈયદ મોહમ્મદ જઅફર સાહેબ ઝૈદી (રહ.) (જેમની શહાદત ૨૮ ઝીલ્હજ હિ.સ. ૧૪૦૦ મુજબ ૭ નવેમ્બર ૧૯૮૦માં લાહોરમાં થઇ હતી.) એ […]