ઇમ્તેહાન અને પરિણામ હઝરત ઇસ્માઇલ(અ.સ.)-ઇમામ હુસૈન(અ.સ.)-ઇમામ મહદી(અ.સ.)

ઇમ્તેહાન અને પરિણામ હઝરત ઇસ્માઇલ(અ.સ.)-ઇમામ હુસૈન(અ.સ.)-ઇમામ મહદી(અ.સ.) ઇમ્તેહાનગાહે નબુવ્વતમાં જે કુરબાનીની શરૂઆતનો શરફ હઝરત ઇસ્માઇલ(અ.સ.)ના હિસ્સામાં આવ્યો તેનો અંત આશુરે હુસૈની છે. નબીનું સ્વપ્ન ઇતાઅતે ખુદાવંદીની તાબીર માંગી રહ્યુ હતુ. નબીની ઔલાદ ગમે તેમ, દરેક રીતે, દરેક પ્રકારે નબુવ્વતના ગુણોને જાણતા હોય છે. તેથી ઝબ્હ થઇ જવામાં ન હિચકિચાહટ, ન […]

હઝરત ફાતેમા ઝહરા(સ.અ.) અને હઝરત ઇમામ મહદી આખેરૂઝ્ઝમાન(અ.સ.)

હઝરત ફાતેમા ઝહરા(સ.અ.) અને હઝરત ઇમામ મહદી આખેરૂઝ્ઝમાન(અ.સ.) ખુદાવંદે આલમે એહલેબૈત(અ.મુ.સ.)ને “એક નૂર થી પૈદા કર્યા છે. આના લીધે એહલેબૈત(અ.મુ.સ.)ની દરેક વ્યક્તિ સિફતો અને ખુબીઓમાં એક-બીજાથી મળતી આવે છે. બધા જ અલ્લાહના ચૂંટાયેલા માસુમ અને રેહનુમા છે. હઝરત ફાતેમા ઝહરા(સ.અ.) અને હઝરત ઇમામ મહદી(અ.સ.)માં ખાસ સમાનતા જોવા મળે છે. લેખની […]

અકીદએ મહદવીય્યત અને એહલે સુન્નતની કિતાબો

અકીદએ મહદવીય્યત અને એહલે સુન્નતની કિતાબો આ હકીકત કોઇના માટે છુપી નથી કે મહદવીય્યતનો અકીદો એ અકીદો છે, જેના પર ઇસ્લામના તમામ આલીમો એક મત છે, પરંતુ હાલમાં એહલેબૈત(અ.મુ.સ.) પ્રત્યે બુગ્ઝ રાખવાવાળા અમુક લોકોએ પોતાના શૈતાની પ્રચાર થકી આ સાબીત કરવાની કોશીશ કરી રહ્યા છે કે આ અકીદો ફક્ત શીયાઓનો […]

ઝુહુરના સમયમાં અંબિયા(અ.મુ.સ.)ના અદ્લનો પ્રકાશ

ઝુહુરના સમયમાં અંબિયા(અ.મુ.સ.)ના અદ્લનો પ્રકાશ સામાજિક જીંદગી માટે વ્યવસ્થા અને કાનૂન એ મહત્વની માંગ છે પરંતુ કાયદો અને વ્યવસ્થા આવી જવાથી આ તકાઝા પુરા નથી થતા. ફક્ત નિયમો બનાવીને સામાજિક અને વ્યક્તિગત જીવનને સુખી નથી બનાવી શકાતું. ખુશહાલ અને સંતોષજનક સામાજિક જીવન એ સમયે હાંસિલ થઇ શકે છે જ્યારે અદ્લ […]

હઝરત ઇમામ મહદી(અ.સ.)નું માર્ગદર્શન

હઝરત ઇમામ મહદી(અ.સ.)નું માર્ગદર્શન લકબોની ખુસુસીયાત : આપણા અઇમ્મા(અ.મુ.સ.)ના પવિત્ર નામો અને લકબો સામાન્ય લોકોના અતા કરેલા નથી, પરંતુ ખુદાવંદે આલમે ખાસિયતોને ધ્યાનમાં રાખીને નામ અને લકબો પસંદ કરેલા છે. આથી દરેક નામ અને લકબની એક ખાસ ખાસિયત છે. જો કે આપણા તમામ અઇમ્મા(અ.મુ.સ.) ફઝીલત અને કમાલની દ્રષ્ટિએ એક સમાન […]

હઝરત વલીએ અસ્ર(અ.સ.)ને થોડા સવાલો

હઝરત વલીએ અસ્ર(અ.સ.)ને થોડા સવાલો આ શીર્ષક જોઇને મનમાં એ પ્રશ્ર્ન થાય કે ઇમામે ઝમાના (અ.સ.)ની સાથે ક્યાં મુલાકાત થઇ અને કેવી રીતે આપની સાથે પ્રશ્ર્નોત્તરી કરવાની તક મળી. તેથી આ વાત પહેલેથી જ સ્પષ્ટ કરી દઇએ કે હઝરત ઇમામે ઝમાના (અ.સ.) સાથે અમારી સીધી કોઇ મુલાકાત થઇ નથી. કહે […]

મુન્તઝીર હૈ આપ કે કબસે ગુલામાને હુસૈન

મુન્તઝીર હૈ આપ કે કબસે ગુલામાને હુસૈન (શાયરે એહલેબૈત જનાબ રઝા સીરસવી, ખાસ અલ મુન્તઝરના માટે) ફીર અઝદારો પે મૌલા  ઝુલ્મકી યલગાર હૈ ગરદનો પે એહલે ઇમાંકી છુરીકી ધાર હૈ અબ શરીફોકો યહાં જીના બહોત દુશ્વાર હૈ આપ આ જાએ મેરે મૌલા તો બેડા પાર હૈ   અય મેરે મૌલા […]