ઇમ્તેહાન અને પરિણામ હઝરત ઇસ્માઇલ(અ.સ.)-ઇમામ હુસૈન(અ.સ.)-ઇમામ મહદી(અ.સ.)
ઇમ્તેહાન અને પરિણામ હઝરત ઇસ્માઇલ(અ.સ.)-ઇમામ હુસૈન(અ.સ.)-ઇમામ મહદી(અ.સ.) ઇમ્તેહાનગાહે નબુવ્વતમાં જે કુરબાનીની શરૂઆતનો શરફ હઝરત ઇસ્માઇલ(અ.સ.)ના હિસ્સામાં આવ્યો તેનો અંત આશુરે હુસૈની છે. નબીનું સ્વપ્ન ઇતાઅતે ખુદાવંદીની તાબીર માંગી રહ્યુ હતુ. નબીની ઔલાદ ગમે તેમ, દરેક રીતે, દરેક પ્રકારે નબુવ્વતના ગુણોને જાણતા હોય છે. તેથી ઝબ્હ થઇ જવામાં ન હિચકિચાહટ, ન […]