હ. ઈમામ મહદી (અ.સ.) અને શીઆ તથા સુન્ની વિચારધારાઓ

 بِسْمِ اﷲِ الرَّحْمٰنِ الرَّحِیْمِ صَلَّی اللہُ  عَلَیْکَ یَا وَلِیَّ الْعَصْرِ اَدْرِکْنَا હ. ઈમામ મહદી (અ.સ.) અને શીઆ તથા સુન્ની વિચારધારાઓ હઝરત ઈમામ મહદી (અ.સ.) ના ઝુહુરનો અકીદો તેની તમામ વિગતો સાથે શીઆ અને એહલે સુન્નતની નવી અને પુરાણી કિતાબોમાં મૌજુદ છે. અર્થાત દરેક ઝમાનાના ભરોસાપાત્ર અને સનદ ધરાવતા આલિમો, હદીસવેત્તાઓ, […]

અકીદએ મહદવીય્યત અને એહલે સુન્નતની કિતાબો

અકીદએ મહદવીય્યત અને એહલે સુન્નતની કિતાબો આ હકીકત કોઇના માટે છુપી નથી કે મહદવીય્યતનો અકીદો એ અકીદો છે, જેના પર ઇસ્લામના તમામ આલીમો એક મત છે, પરંતુ હાલમાં એહલેબૈત(અ.મુ.સ.) પ્રત્યે બુગ્ઝ રાખવાવાળા અમુક લોકોએ પોતાના શૈતાની પ્રચાર થકી આ સાબીત કરવાની કોશીશ કરી રહ્યા છે કે આ અકીદો ફક્ત શીયાઓનો […]