ઇમામ(અ.સ.)ની શુધ્ધ મોહબ્બત કેવી રીતે થાય?
ઇમામ(અ.સ.)ની શુધ્ધ મોહબ્બત કેવી રીતે થાય? આ એક ખુબ જ રૂહાનીય્યતની હેઠળ ઇન્સાની ફિતરતના ઉંડાણથી પૈદા થતો એ સવાલ છે જે નેક લોકો અને નેક તીનતના ઝહેનમાં ઉદ્ભવે છે. તેના માટે એ ગ્રહણ કરવું પડશે, એ સમજવું પડશે કે મોહબ્બત છે શું? આ ફિતરતમાં ખુદાએ એવી કઇ ચમકતી વસ્તુને મુકી […]