નૂરનો ઉદય (ઝુહુરથી પહેલા)
صَلَّی اﷲُ عَلَیْکَ یَا وَلِیَّ الْعَصْرِ اَدْرِکْنَا بِسْمِ اﷲِ الرَّحْمٰنِ الرَّحِیْمِ નૂરનો ઉદય (ઝુહુરથી પહેલા) ખુદાવંદે આલમની રહમત: ખુદાવંદે આલમે ઈન્સાનોની હિદાયત માટે, ગુમરાહીથી નજાત માટે, ચારિત્ર્યની સંપૂર્ણતા માટે, દુનિયા અને આખેરતમાં ખુશબખ્ત અને કામ્યાબ ઝીંદગી પસાર કરવા માટે અંબિયા અને રસુલોને મોકલ્યા. જ્યારે આ રિસાલત અને નબુવ્વતનો સિલસિલો હઝરત […]