નૂરનો ઉદય (ઝુહુરથી પહેલા)

صَلَّی اﷲُ عَلَیْکَ یَا وَلِیَّ الْعَصْرِ اَدْرِکْنَا           بِسْمِ اﷲِ الرَّحْمٰنِ الرَّحِیْمِ નૂરનો ઉદય  (ઝુહુરથી પહેલા) ખુદાવંદે આલમની રહમત: ખુદાવંદે આલમે ઈન્સાનોની હિદાયત માટે, ગુમરાહીથી નજાત માટે, ચારિત્ર્યની સંપૂર્ણતા માટે, દુનિયા અને આખેરતમાં ખુશબખ્ત અને કામ્યાબ ઝીંદગી પસાર કરવા માટે અંબિયા અને રસુલોને મોકલ્યા. જ્યારે આ રિસાલત અને નબુવ્વતનો સિલસિલો હઝરત […]

નૂરનો પ્રકાશ (નૂરના મદદગારો)

નૂરનો પ્રકાશ (નૂરના મદદગારો) (૧) મઅરેફત અને ઈતાઅત: હઝરત ઈમામ મહદી (અ.સ.)ના મદદગારો ખુદા અને પોતાના ઈમામ (અ.સ.)ના વિષે ઉંડી મઅરેફત ધરાવે છે અને તેઓ સંપૂર્ણ મઅરેફત સાથે મૈદાનમાં છે, જઝબાતના આધારે નહિં બલ્કે મઅરેફતના આધારે. હઝરત અલી (અ.સ.) તેઓના સંબંધમાં ફરમાવે છે: ‘આ તે લોકો છે જેઓ ખુદાની સંપૂર્ણ મઅરેફત […]

નૂરનું સ્વાગત

નૂરનું સ્વાગત સર્વસામાન્ય તૈયારી: વિશ્વના રેહબરના વિશ્વવ્યાપી ઈન્કેલાબ માટે જે બાબતો ઝમીન તૈયાર કરી શકે છે તે ‘સર્વસામાન્ય તૈયારી’ છે. જ્યાં સુધી માણસને તરસની અનુભૂતિ નહિં થાય અને પાણીની ખરેખર તલબ નહિં થાય ત્યાં સુધી પાણીની કદ્રની ખબર નહિં પડે. સંપૂર્ણ અદ્લ: ખુદાવંદે આલમે ઈન્સાનોની હિદાયત માટે નબીઓ અને રસુલોનો […]