ગયબત અને સંવેદનશિલતા

ગયબત અને સંવેદનશિલતા (૧) અલ્લાહ સુબ્હાનહુ તઆલાની આ એક સુન્નત છે કે તેણે આ જમીનને પોતાની હુજ્જત વગર ખાલી નથી રાખી અને ન તો તે ક્યારેય ખાલી રાખશે: અમી‚લ મોઅમેનીન અલી (અ.સ.)એ એક ખુત્બામાં ફરમાવ્યું છે કે: اَللّٰهُمَّ اِنَّهُ لَا بُدَّ لَکَ مِنْ حُجَجٍ فِي اَرْضِکَ حُجَّۃٍ بَعْدَ حُجَّۃٍ عَلَي […]

ગયબત અને સંપર્ક

ગયબત અને સંપર્ક સમયગાળાના હિસાબે બે ગયબતો વચ્ચેનો તફાવત: ઇમામે ઝમાના (અ.સ.)ની ગયબતની શરૂઆત ૮મી રબીઉલ અવ્વલ હી.સ. ૨૬૦માં હઝરત ઇમામ હસન અસ્કરી (અ.સ.)ની શહાદત બાદ શરૂ થઇ. ગયબતનો આ પહેલો તબક્કો ચોથા નાએબે ખાસ શૈખ અબુલ હસન અલી ઇબ્ને મોહમ્મદ અસ સયમુરી (અ.ર.)ની વફાત સુધીનો છે. તેમની વફાત ૧૫મી […]

ગયબત અને સંવેદનશિલતા

ગયબતની મુશ્કેલીઓ અને સવાબ (૧) વિલાયતનું ઇમ્તેહાન: ઇમામ અલી (અ.સ.) અથવા હસન ઇબ્ને અલી (અ.સ.)થી રિવાયત છે: َ إِنَّ اللَّهَ افْتَرَضَ‏ خَمْساً وَ لَمْ‏ يَفْتَرِضْ‏ إِلَّا حَسَناً جَمِيلًا الصَّلَاةَ وَ الزَّكَاةَ وَ الْحَجَّ وَ الصِّيَامَ وَ وَلَايَتَنَا أَهْلَ الْبَيْتِ فَعَمِلَ النَّاسُ بِأَرْبَعٍ وَ اسْتَخَفُّوا بِالْخَامِسَةِ وَ اللَّهِ لَا يَسْتَكْمِلُوا الْأَرْبَعَةَ […]