ઉદાસ આંખો તને જોવા માટે તરસી રહી છે.

બીસ્મીલ્લાહ હિર્રહમાનીર્રહીમ સલ્લલ્લાહો અલય્ક યા વલીય્યલ અસ્ર અદરિકના આ સમયમાં આપણા દરેકની ખૂબજ મહત્વની જવાબદારી એ છે કે હઝરત હુજ્જત (અ.સ.)ની ઈમામત અને વિલાયત ઉપર અકીદો રાખવાની સાથે સાથે તેની ચર્ચાને જીવંત અને તાજી રાખીએ અને આપણા વારસોને તેની અમાનત સોંપીએ. ખુદ તેમના આગમનની સવાર સાંજ પ્રતિક્ષા કરીએ. આપણા વારસોને […]

હઝરત ઈમામ અસ્ર (અ.સ.)ની બારગાહમાં ઈસ્તેગાસા

ઝીયારત સલામુલ્લાહીલ કામીલનો ભાવાર્થ. દર વરસ મુજબ આ વરસે પણ દોઆઓ, ઝિયારતો, વિવરણો અને વિગતોનો સિલસિલો ચાલુ રાખીને જે ઝિયારતને પસંદ કરવામાં આવી છે તેને ‘ઝિયારત અને ઈસ્તેગાસાએ ઈમામે ઝમાના (અજ.)’ ના નામથી યાદ કરવામાં આવે છે. અમૂક લોકો તેને ‘ઝિયારતે સલામુલ્લાહીલ અલ કામીલુત્તામ’પણ કહે છે. ઝિયારતની સનદ અને તેના […]

હઝરત મહદી (અજ.)નો ઝુહુર અને જનાબે ઈસા (અ.સ.)નું નાઝીલ થવું.

ઈમામ મહદી (અ.સ.)ના ઝુહુરના અકિદામાં તમામ મુસલમાનો વચ્ચે સર્વસંમતિ છે. તેની સાથે હઝરત ઈસા (અ.સ.)નું ઉતરવું. ખ્રિસ્તી લોકો પણ ઈસા (અ.સ.)ના નોઝુલ અને ઝુહુરને સ્વિકારે છે. બલ્કે તેઓના મત મુજબ હઝરત ઈસા (અ.સ.) જ દુનિયાને મુકિત આપનાર છે. પયગમ્બરે અકરમ (સ.અ.વ.) ના ફરમાનો અને અઈમ્મએ હોદા (અ.સ.) અને બીજા સહાબાએ […]

કિતાબ ‘કમાલુદ્દીન’

જો આપણે આ પુસ્તકનો ઐતિહાસિક દ્રષ્ટિકોણથી અભ્યાસ કરીએ તો જણાશે કે આ પુસ્તક ઝમાનાના ઈમામની ગયબત ઉપર લખાયેલા શરૂઆતના પુસ્તકો પૈકી એક છે. જેનું પુરૂં નામ ‘કમાલુદ્દીન વ તમામુન નેઅમહ’છે. આ પુસ્તકના કર્તા રઈસુલ મોહદ્દેસીન અબુ જઅફર મોહમ્મદ ઈબ્ને અલી બાબવયે કુમ્મી (અ.ર.) છે. જેમને શયખ સદુક (અ.ર.)ના મશ્હુર નામથી […]

ઈમામે ઝમાના (અ.સ.)ના અસ્હાબો કુરઆન અને હદીસોના પ્રકાશમાં

તમામ મુસલમાનો, ખાસ કરીને ઈસ્નાઅશરી શીઆઓની માન્યતા છે કે કયામતની પહેલા ખુદા પોતાની હુજ્જત દ્વારા આ દુનિયાને એવી રીતે અદલ અને ઈન્સાફથી ભરી દેશે, જેવી રીતે તે ઝુલ્મ અને અત્યાચારથી ભરાએલી હશે. દુનિયાની વ્યવસ્થાને બદલવાના મહાન કાર્યને કરવા માટે એક મહાન વ્યકિતની જરૂર છે. આપણે જાણીએ છીએ કે આ મહાન […]

ઈમામ મહદી (અજ.)ની ગાથા હઝરત અમીર (અ.સ.)ના સ્વમુખે

હઝરત ઈમામ મહદી (અ.સ.)નો અકીદો એટલો મહત્વનો છે કે દરેક તેની ચર્ચા કરી છે. આ ઝમાનામાં અજ્ઞાનતા, કુફ્રની મોતથી મુકિત આ અકીદાને સ્વિકારવા ઉપર આધારીત છે. આ લેખમાં સંક્ષિપ્તમાં એ રિવાયતોની ચર્ચા કરશું જે હઝરત અમીરૂલ મોઅમેનીન જનાબ અલી બીન અબી તાલીબ (અ.સ.) તરફથી આવેલી છે. હ. અલી (અ.સ.)થી શરૂઆત […]