ઇમામ હુસૈન(અ.સ.)ના કાતિલો
અલ્લાહ તબારક વ તઆલા કુર્આને મજીદમાં સુરએ શોઅરાની આયત નંબર ૨૨૭ માં ઝાલિમોના અંજામના બારામાં ઇર્શાદ ફરમાવે છે: સ યઅ્લમુલ્લઝીન ઝલમુ અય્ય મુન્કલબીન યન્કલેબુન નજીકમાં જ ઝાલિમો જાણી લેશે કે તેઓ કઇ જગ્યાએ પાછા ફેરવવામાં આવશે અગર આપણે આ આયત પર વિચાર કરીએ તો આયત એ બાબત તરફ નિર્દેશ કરે […]