એક નઝર અય ઈમામે ઝમાં (અ.) દેખીએ

બીસ્મીલ્લાહ હિર્રહમાનીર્રહીમ સલ્લલ્લાહો અલય્ક યા વલીય્યલ અસ્ર અદરિકના તરાના એક નઝર અય ઈમામે ઝમાં (અ.) દેખીએ હમ ગુનેહગાર શયદાઈઓંકી તરફ એક નઝર, અય ઈમામે ઝમાં દેખીએ આફતે દેખીએ, મુશ્કીલેં દેખીએ ઈબ્તેલા દેખીએ, ઈમ્તેહાં દેખીએ હમ ગુનેહગાર શયદાઈઓંકી તરફ એક નઝર, અય ઈમામે ઝમાં દેખીએ                 આરઝુંઓ ઉમ્મીદોં કે ગુલઝાર […]

હઝરત વલીએ અસ્ર (અ.સ.)ને થોડા સવાલો

આ શીર્ષક જોઈને મનમાં એ પ્રશ્ર્ન થાય કે ઈમામે ઝમાના (અ.સ.)ની સાથે કયાં મુલાકાત થઈ અને કેવી રીતે આપની સાથે પ્રશ્ર્નોતરી કરવાની તક મળી. તેથી આ વાત પહેલેથી જ સ્પષ્ટ કરી લઈએ કે હ. ઈમામ ઝમાના (અ.સ.) સાથે અમારી સીધી કોઈ મુલાકાત થઈ નથી. કહે છે કે સંદેશો અને પત્ર […]

હઝરત મહદી અલયહિસ્સલામની દોઆ, તરજુમો અને સારાંશ

આ દોઆની શરૂઆત ‘અલ્લાહુમ્મર્ઝુકના તવફીકત્તાઅતે’થી થાય છે. જેને પ્રખર હદીસકાર શયખ અબ્બાસે કુમ્મી (રહ.) એ તેમની પ્રસિધ્ધ કિતાબ ‘મફાતીહુલ જીનાન’માં આલમે રબ્બાની અને આરીફે નુરાની શયખ કફ અમીની ‘મીસ્બાહુલ મુતહજ્જીદ’માંથી નકલ કરી છે. જગ્યાના અભાવને કારણે દોઆની સનદથી ચર્ચા કર્યા વગર અર્થઘટન તરફ આગળ વધીએ છીએ. યાદ રહે કે આ […]

ઈમામે ઝમાના (અ.સ.)થી તવસ્સુલ (ભલામણ)

તવસ્સુલનો અર્થ છે કોઈ વસ્તુની નજદીક થઈને તેની ભલામણ અને તેના દ્વારા ઈચ્છા પુરી કરવી, હેતુ પાર પાડવો. વસીલા એ વસ્તુને કહે છે જે લાગણી અને ઈચ્છાથી બીજાની નજદિકી પ્રાપ્ત કરવાનું કારણ બને. તેથી શબ્દકોષના નિષ્ણાંતો કહે છે: ‘તવસ્સુલ અલયહે બે વસીલતે, એઝા તકર્રબ એલયહે બેઅમલીન.’ એટલે તેણે તેની તરફ […]

ઈબ્ને ખલ્દુન અને હઝરત મહદી અજ. ની હદીસો

કોઈ વસ્તુને પરખવા, તેની સચ્ચાઈ કે તેને રદ કરવા માટે વ્યકિતત્વ ઘણો મોટો ભાગ ભજવે છે. એટલે આપણે જે બાબત વિશે જાણવા માગીએ છીએ તેના બારામાં કોઈ મામુલી કે સાધારણ માણસનું મંતવ્ય પૂછીએ અને તેની જાહેરાત કરીએ તો તેની એટલી અસર નહિ થાય જેટલી અસર એક અસાધારણ, મશ્હુર, જાણકાર અને […]

ખુદાની ઈબાદત માટે હુજ્જતે ખુદાની મઅરેફત જરૂરી છે

ખુદાવંદે આલમે ઈન્સાનને ઈબાદત માટે પૈદા કર્યો છે. તેમાં કોઈ શંકા નથી. સાફ અને પાકિઝા અક્કલ એ નિર્ણય કરે છે કે ઈન્સાન માટે ખુદાની ઈબાદત કરવી ફરજીયાત અને જરૂરી છે. નેઅમત આપનારનો શુક્ર અદા કરવાનો શ્રેષ્ઠ પ્રકાર તેની ઈતાઅત અને બંદગી છે. પરંતુ અક્કલ એ નિર્ણય નથી કરી શકતી કે […]