શું ઈમામે ઝમાના (અ.સ.) આપણને જોઈ રહ્યા છે?

બીસ્મીલ્લાહ હિર્રહમાનીર્રહીમ સલ્લલ્લાહો અલય્ક યા વલીય્યલ અસ્ર અદરિકના એહલેબયત (અ.સ.)ની ઈમામતની માન્યતા તમામ અકીદાઓ અને માન્યતાઓનું મુળ છે. આ અકીદાના કારણે સાચી અને ખરેખર તૌહીદ – અલ્લાહના એક હોવા – સુધી પહોંચાય છે. નબુવ્વતનું ખરેખરૂ સ્વરૂપ, મહત્વ અને ખુબસુરતી આ જ અરિસામાં દેખાય છે. આ અકીદાના માર્ગદર્શનમાં આપણા કામો સાચી […]

નયાબતની જરૂરત

‘અલ-મુન્તઝર’ના વાંચકો સારી રીતે જાણે છે કે ગયબતો બે પ્રકારની છે. ગયબતે સુગરા અને ગયબતે કુબરા. હકીકતમાં ગયબતે સુગરા તે ગયબતે કુબરાની પૂર્વ ભુમિકા છે. હિજરૂરી સન 255 માં ઈમામે ઝમાના (અ.સ.)ની વિલાદત થઈ. હિ.સ. 260 માં હઝરત ઈમામ હસને અસ્કરી (અ.સ.)ની શહાદત થઈ. ઈમામ (અ.સ.)ની શહાદત પછી અબ્બાસી ખલીફાના […]

ઈમામ (અ.સ.)ની ગયબત એક મોટી મહેરૂમી

અલ્લાહ તબારક વ તઆલા પોતાની કિતાબ કુરઆને મજીદમાં ઈરશાદ ફરમાવે છે: યવ્મ નદઉ કુલ્લ ઓનાસીમ બે ઈમામેહીમ (સુ. બની ઈસરાઈલ: 71) તે દિવસે (એટલે કયામતના દિવસે) અમે દરેક કોમને તેના ઈમામ અને રહબર સાથે દઅવત આપશું. બારી તઆલાની જાતે કેટલીય જગ્યાએ લોકોની હિદાયતનો વાયદો કર્યો છે. તે વાયદાને વફા કરવા […]

મહદી (અ.સ.)ની ચર્ચા અર્શ પર

ઈતિહાસના બનાવો, પ્રસંગો અને ઘટનાઓથી કાંઈક એવું પરિણામ નીકળે છે કે દિલ અને દિમાગ ધરાવતા, ન્યાય પ્રીય સંશોધન કરનારા અને જ્ઞાન પીપાસુ માનવીઓને દિગ્મુઢ નથી કરી દેતા બલ્કે તેમને ખુદાંવદે મોતઆલ તરફથી કોઈ અડગ નિર્ણય અથવા અલ્લાહના સર્જનોની મહાનતાના દિદાર કરીને સર્વશકિતમાન બેનીયાઝની સામે માથુ ઝુકાવીને તેને માટી ઉપર રાખીને […]

એ મજલીસ જે ઈમામુલ અસ્ર (અજ.)ની ચર્ચાથી શોભાયામાન હોય

કુરઆને કરીમમાં ખુદાવંદે આલમ એઅલાન ફરમાવે છે: ‘એ ઈમાનવાળાઓ! (દુનિયાની તકલીફો) સહન કરી લો અને બીજાને સહન કરવાની તાલીમ આપો અને સંપર્ક જાળવી રાખો (પોતાના ઝમાનાના ઈમામ સાથે) અને ખુદાથી ડરતા રહો (પોતાની જવાબદારીના અનુસંધાનમાં) જેથી તમે સફળ થઈ જાવ. (સુરે આલે ઈમરાન-300) આ આયતની તફસીરમાં સુન્નીઓના મશ્હુર આલીમ હાફીઝ […]

હઝરત વલી અસ્ર (અ.સ.)ની વિશેષતાઓ

ખુદાવંદે આલમે આપણ ઈમામે ઝમાના (અ.સ.)ને અસંખ્ય વિશેષતાઓથી સન્માનિત કર્યા છે. જેથી જાણી શકાય છે કે ખુદાવંદે કુદ્દુસની પવિત્ર બારગાહમાં હઝરતનો કેવો મરતબો અને સ્થાન હશે. બધીજ વિશેષતાઓની ગણત્રી કરવી તે આપણા માટે શકય નથી. ઉદાહરણ રૂપે માત્ર થોડી વિશેષતાઓની ચર્ચા નીચે મુજબ કરીએ છીએ. (1) નુર: જ્યારે પયગમ્બર અકરમ […]