શું ઈમામે ઝમાના (અ.સ.) આપણને જોઈ રહ્યા છે?
બીસ્મીલ્લાહ હિર્રહમાનીર્રહીમ સલ્લલ્લાહો અલય્ક યા વલીય્યલ અસ્ર અદરિકના એહલેબયત (અ.સ.)ની ઈમામતની માન્યતા તમામ અકીદાઓ અને માન્યતાઓનું મુળ છે. આ અકીદાના કારણે સાચી અને ખરેખર તૌહીદ – અલ્લાહના એક હોવા – સુધી પહોંચાય છે. નબુવ્વતનું ખરેખરૂ સ્વરૂપ, મહત્વ અને ખુબસુરતી આ જ અરિસામાં દેખાય છે. આ અકીદાના માર્ગદર્શનમાં આપણા કામો સાચી […]