અલ ગયાસ!! અલ ગયાસ!! અલ ગયાસ!!

બીસ્મીલ્લાહ હિર્રહમાનીર્રહીમ સલ્લલ્લાહો અલય્ક યા વલીય્યલ અસ્ર અદરિકના અંધકારભર્યા વાતાવરણમાં, કાજળભરી દુનિયામાં સત્યના માર્ગ ઉપર અડગ રહેવું તે સરળ કામ નથી. માનવીને ખુદ માનવ દેખાતો નથી. આ અંધકારમાં માર્ગદર્શક પ્રકાશનો કઈ રીતે લાભ મેળવીએ? ‘એ ગયબતના પરદામાં છુપાએલા ઈમામત અને હિદાયતના સૂર્ય!’ મૌતના ભયાનક સાયામાં, તબાહી અને બરબાદીના કિનારે, ન્યુકિલઅર […]

ગયબતમાં ઈમામ અ.સ.ના અસ્તિત્વના ફાયદા

જ્યારે હઝરત ઈમામ મહદી અ.સ.ની ગયબતની ચર્ચા થાય છે ત્યારે સામાન્ય રીતે દિલમાં સવાલ ઉભો થાય છે કે ‘જ્યારે ઈમામ અ.સ. ગયબતના પરદામાં છે અને આપણે તેમના સુધી પહોંચી નથી શકતા તેમની મુલાકાતનું માન મેળવી નથી શકતા… તો આ પરિસ્થિતિમાં ઈમામ (અ.સ.)ના અસ્તિત્વનો લાભ શું? ગયબતના કયા ફાયદા? આ સવાલનો […]

ઈમામે ઝમાના (અજ.) ની ઈનાયતો

ઈમામ (અ.સ.)ની મુલાકાતના પ્રસંગો અસંખ્ય છે. આ લેખમાં અમે તે મુલાકાતોની ચર્ચા કરીશું, જેમાં ઈમામ (અ.સ.)ની બરકતોની વાતો છે કે જે ઈમામ (અ.સ.)એ આલીમો અને મુજતહેદોને અર્પણ કરી છે. (1) જનાબે મુકદ્દસે અર્દેબેલી અલયહિર્રરહમા: મુકદ્દસે અર્દેબેલી (અ.ર.) (વફાત 993 હી.) એક ઘણા બુઝુર્ગ મરતબાવાળા શીઆ આલીમ હતા. મશ્હુર છે કે […]

ઝુહુરની પહેલા શીઆઓની સ્થિતિ

મૌલાએ કાએનાત અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલીબ (અ.સ.) ફરમાવે છે ‘અદ દુનિયા સીજનુલ મોઅમીન વ જન્નતુલ કાફિર.’ એટલે દુનિયા મોઅમીન માટે કારાવાસ છે – કૈદખાનું છે, જ્યારે કાફીર માટે બેહિશ્ત અને જન્નત છે. મઅસુમીન (અ.સ.)ની રિવાયત અને હદીસોમાં દુનિયાની મોહબ્બતની નિંદા કરવામાં આવી છે. ઈમાન ધરાવતા લોકોને તેનાથી દૂર […]

હઝરત ઈમામે ઝમાના અલયહિસ્સલામની સલામતિ માટે સદકો

આજના વિજ્ઞાન અને પ્રગતિશીલ યુગમાં જ્યાં વિજ્ઞાનીકોએ મોટાભાગની એટલી બિમારીઓનો ઈલાજ મેળવી લીધો છે કે જે જીવલેણ ગણવામાં આવતી અને જેનો ઈલાજ શકય ન હતો. આ જ વિજ્ઞાનિકોએ નવા નવા મશીનો અને જીવ બચાવનાર દવાઓની પણ શોધ કરી છે. પરંતુ એ સાંભળીને આશ્ર્ચર્ય થાય છે કે જ્યારે મુસલમાન એમ કહે […]

હઝરત હુજ્જત (અ.સ.)ની વિશ્વની હુકુમત

એમ કહેવાય છે કે પહેલાના ઝમાનામાં એમ પણ થતું હતું કે ઝુલ્મી અને અત્યાચારી બાદશાહ જ્યારે કોઈ વસ્તી ઉપર હુમલો કરતો અને તેને નષ્ટો નાબૂદ કરીને ચાલ્યો જતો, ત્યારે સિતમગરોએ તારાજ કર્યાની નિશાની રૂપે તે સુમસામ વસ્તીના ઉજ્જડ કાટમાળ ઉપર એક સળગતી મશાલ રાખવામાં આવતી. થોડીક મુદ્દત પસાર થયા પછી […]

ઈમામ મહદી અલયહિસ્સલામનો ન્યાય

દુનિયાભરમાં ફેલાએલા તમામ મુસલમાનો ચાહે તે જે ફીરકાથી સંબંધ ધરાવતા હોય સૌનો અકીદો છે, ‘જ્યારે ઈમામ મહદી (અ.સ.) પોતાની હુકુમતની સ્થાપના કરશે તે સમયે શાંતિ અને સલામતિ, ભાઈચારો અને બિરાદરી, સમાનતા અને સહિષ્ણુતા, ન્યાય અને ઈન્સાફ દુનિયાના ખુણે ખુણામાં વ્યાપી જશે. ઈમામ મહદી (અ.સ.) સમગ્ર દુનિયાના મઝલુમો અને કચડાએલા માનવીઓને […]

દોઆ ‘અલ્લાહુમ્મ અર્રિફની નફસક’નું ટૂંકુ વર્ણન

હઝરત વલીએ અસ્ર (અ.સ.)ની ગયબતના ઝમાનામાં ફિત્નો બહુજ સખત રીતે માથુ ઉંચકશે (જેવા કે આપણે સૌ તેના આંખે દેખ્યા સાક્ષી છીએ) ઘણા જુદા જુદા દ્રષ્ટિબિંદુઓ રજુ કરવામાં આવશે. દીની તાલીમની જુદી જુદી રીતે સમજણ અને વિગતો રજૂ થશે. આ પરિસ્થિતિમાં સાચા દીન ઉપર અડગ રહેવું સહેલું નથી. દરેક પગલે લપસી […]

બાબે હરમ ખુલેગા

દોસ્તો આજ વો ઈન્સાન હૈ આને વાલા જીસ્કા અલ્લાહ ભી હૈ નાઝ ઉઠાને વાલા કબ્ઝા અસ્નામકા કા’બેસે હટાને વાલા સિક્કાએ ઈમાનકા દુનિયાપે જગાને વાલા જીત્ને ગાસીબ હૈ વોહ ઉન સબકા ભરમ ખોલેગા અપને દાદાકી તરહ બાબે હરમ ખોલેગા ખત્મ કર દેગા ઝમાનેસે હરએક ઝુલ્મ ફસાદ પાક હો જાએગી ઈલ્હાદસે અરઝે […]