અસ્સલામો અલયક યા કતીલલ અબરહ
બે અબી અન્ત ઉમ્મી યા જદ્દાહ! ‘અય જદ્દે બુઝુર્ગવાર, જો મારી આંખોના તમામ અશ્રુઓ સુકાઈ જાય તો હું રકતના અશ્રુઓથી રૂદન કરીશ.’ હઝરત સૈયદુશ્શોહદા અલયહે સલાતુસ્સલામની હૃદયદ્રાવક શહાદત અને કરબલાની કરૂણ ઘટનાઓ ઉપર એ ઈમામે અસ્ર (અ.સ.) નું રૂદન, જે ઝમાનાના માલિક અને આકા છે. ઝમાનાની ગતિ જે ઈમામની પરવાનગી […]