જે હુરની મહત્તાને સમજશે એ જ હુર (આઝાદ) થશે.

અંતરિક્ષની વિશાળતામાં, નૂરોની વસ્તીઓમાં એવી થોડી ઉચ્ચ સ્થાન ધરાવતી રૂહો જે સર્જનોમાં સર્વશ્રેષ્ઠ હતી અને જેમને અલ્લાહ તબારક વ તઆલાએ કાએનાતના મકસદની રુહ બનાવી હતી અને જેઓ અલ્લાહ તઆલાની મઅરેફતના માધ્યમો હતી, પોતાના ખાલીકની તસ્બીહ અને તહલીલમાં મશગુલ રહેતી હતી તેથી જ્યારે મઅસુમ ઇમામ (અ.સ.)ને આપની ખિલ્કતના રહસ્ય વિષે પુછવામાં […]

મઝલૂમ ઈમામ હુસયન (અ.સ.)ની ઝીયારતે વારેસા

અલ મુન્તઝરના હિજરી 1424ના મોહર્રમુલ હરામના વિશેષ અંકમાં આપણે ઝીયારતે વારેસાનો ભાવાર્થ, સમજુતી અને છણાવટનો સિલસિલોશરૂકર્યો હતો. જેને હિજરી 1425ના વિશેષ અંકમાં આગળ વધારવામાં આવ્યો હતો, ઇન્શાઅલ્લાહ તેને આ અંકમાં પૂર્ણ કરવાની કોશીશ કરશું. (૧૫)أَشْهَدُ أَنَّكَ كُنْتَ نُوراً فِي الْأَصْلَابِ‏ الشَّامِخَةِ وَ الْأَرْحَامِ الْمُطَهَّرَةِ لَمْ تُنَجِّسْكَ الْجَاهِلِيَّةُ بِأَنْجَاسِهَا وَ لَمْ […]

ઝિયારતે આશુરા: મહત્વ, સવાબ અને અસર

અગાઉના માહે મોહર્રમના અંકોમાં ઇમામ હુસૈન (અ.સ.)ની ઝિયારતનું મહત્વ તેના દુનિયા અને આખેરતમાં ફાયદાઓ વિગેરે ઉપર ઘણા લેખો આપ વાંચી ચૂક્યા છો. તદુપરાંત ઝિયારતે આશુરાના ફાયદાઓ અને તેના મહત્વ ઉપર પણ અમૂક અંશે પ્રકાશ પાડી ચુક્યા છીએ. તેના માટે નીચે જણાવેલા અંકોનો અભ્યાસ કરો. ઇમામ હુસૈન (અ.સ.)ની કબ્રની ઝિયારત-માહે મોહર્રમ-હી. […]

“મકતલે અબી મખ્નફ” પર એક ઉડતી નઝર

જે સંસ્કૃતિ અને સમાજે મક્કામાં જન્મ લીધો અને મદીનામાં ઉછર્યો તે કઈંક એવો હતો કે જ્યારે તેણે યુવાનીમાં પગ મૂક્યો ત્યારે તેની સુંદરતા, કમાલ, શક્તિ અને અડગતા જોઇને દુનિયાના લોકો સમજી ગયા કે તેના સિદ્ધાંતના પાયાઓ માનવીય શક્તિઓથી પર તાકત વડે સ્થાપિત થયા છે. તેથી તેનો ફાયદો ઉપાડવા માટે પોતાની […]

કબરોની ઝિયારત અને વહાબીય્યત

દરેક જમાનામાં, દરેક જગ્યાના લોકોમાં પોતાના બુઝુર્ગોની ઝિયારત અને તેઓનું સન્માન કરવું તે એક સારી પ્રણાલી રહી છે. આ કામને ફઝીલત અને શરફનો દરજ્જો આપવામાં આવે છે. ઝવ્વારનો આ અમલ સર્વસ્વિકૃત હોય છે અને તેની અઝમતના કારણે લોકો તેનું સન્માન કરતા આવ્યા છે. આ પ્રણાલિકા દરેક ધર્મ અને કૌમના વિદ્વાનોમાં […]