ઈમામ હુસૈન અલયહિસ્સલામના ખુત્બાની અસરો

ઈમામ હુસૈન અલયહિસ્સલામના ખુત્બાની અસરો ઈમામ હુસૈન (અ.સ.)ના ખુત્બાઓ અને તેમાં છુપાએલી અસરો, રહસ્યો અને ઈશારાઓને સમજવા, એહસાસ કરવો, તેનાથી અસર પામવી અને પછી તે પોતાની ભાષા અને શબ્દો થકી રજુ કરવા, તેના ખુલાસા અને અર્થઘટન કરવા તે ભણેલા ગણેલા તો એક બાજુએ મોટા મોટા વિદ્વાનો, સ્કોલરો, જેનું જીવન લેખન, […]

ખાકે શીફા

ખુદાવંદે આલમે હઝરત ઈમામ હુસયન અલયહિસ્સલામને તે વિશેષતાઓ આપી છે જેને સમજવી ઈન્સાનની શકિત બહાર છે. ઈન્સાન પોતાની તમામ ઈલ્મી અને અર્થપૂર્ણ મહેનત પછી પણ તે સ્થાનો ઉપર નથી પહોંચી શકતો જે ખુદાવંદે આલમે ઈમામ હુસયન (અ.સ.)ના અસ્હાબોને અર્પણ કર્યા છે. જો આપણે ઈમામ હુસૈન (અ.સ.)ના સાથીદારોની વિશેષતાઓની કલ્પના નથી […]