‘યનાબીઉલ મવદ્દહ’માં ઇમામ મહદી(અ.ત.ફ.શ.)નો ઝિક્ર
હઝરત ઇમામ મહદી(અ.સ.)નો અકીદો અમુક લોકોનો ખ્યાલ છે કે હઝરત મહદી(અ.સ.)નો અકીદો ફક્ત શીયાઓ માટે ખાસ છે. જેઓએ અગાઉની તારીખોમાં પરાજીત થયા બાદ દિલના સુકુન માટે આ અકીદો ઘડી કાઢ્યો છે. પરંતુ જ્યારે આપણે બીજા ફીર્કાના ઓલમા અને ખાસ કરીને એહલે સુન્નતની અલગ અલગ વિચારધારાઓની કિતાબોના અભ્યાસ કરીએ તો, સ્પષ્ટ […]