‘યનાબીઉલ મવદ્દહ’માં ઇમામ મહદી(અ.ત.ફ.શ.)નો ઝિક્ર

હઝરત ઇમામ મહદી(અ.સ.)નો અકીદો અમુક લોકોનો ખ્યાલ છે કે હઝરત મહદી(અ.સ.)નો અકીદો ફક્ત શીયાઓ માટે ખાસ છે. જેઓએ અગાઉની તારીખોમાં પરાજીત થયા બાદ દિલના સુકુન માટે આ અકીદો ઘડી કાઢ્યો છે. પરંતુ જ્યારે આપણે બીજા ફીર્કાના ઓલમા અને ખાસ કરીને એહલે સુન્નતની અલગ અલગ વિચારધારાઓની કિતાબોના અભ્યાસ કરીએ તો, સ્પષ્ટ […]

આમાલની કબુલીય્યતની એક શર્ત ઇન્તેઝારનો અકીદો

દરેક ચીજની સાથે અમૂક શર્તો જોડાયેલી હોય છે કે જેના વગર તે કબુલ થવાને લાયક બનતી નથી. જેમકે હિંદુસ્તાનના ઇલેકશનમાં વોટર(મતદાતા)નું હિંદુસ્તાની હોવુ જરૂરી છે. આવી રીતે કોઇ કોર્સમાં સફળતા માટે પણ અમૂક શર્તો હોય છે જેના વગર કોઇને સફળ સમજી શકાતો નથી. આવી રીતે અલ્લાહની નજદીક બંદાઓના આમાલની કબુલીય્યતના […]

ઇસ્લામી હુકમો પર અમલ અને ઇમામ(અ.સ.)ની મદદ

“ઇન્ તન્સોરૂલ્લાહ યન્સુર્કુમ્ વ યોસબ્બિત્ અક્દામકુમ્ (સુરએ મોહમ્મદ, આયત:૭) “અગર તમે ખુદાની મદદ કરશો તો તે તમારી મદદ કરશે અને (રાહે હક ઉપર) તમારા કદમોને સાબિત કદમ રાખશે. આ વાત તેની જગ્યા પર બિલ્કુલ સ્પષ્ટ છે કે અલ્લાહ તઆલાને કોઇ પણ પ્રકારની આપણી મદદની જરૂરત નથી. પરવરદિગાર ઝર્રા બરાબર પણ […]

શર્હે દુઆએ અહદ

દુઆએ અહદની સનદો: આ દુઆએ અહદને વિશ્ર્વાસપાત્ર આલીમો અને મોહદ્દીસોએ પોતાની અમુલ્ય કિતાબોમાં વર્ણવી છે. દા.ત. અલ્લામા મોહમ્મદ બાકિર મજલીસી(અ.ર.)એ બેહારૂલ અન્વાર, ભાગ: ૫૩, પાના: ૯૫, પ્રકરણ: ૨૯, હદીસ નંબર: ૧૧૧ માં સૈયદ ઇબ્ને તાઉસ(અ.ર.)ની મિસ્બાહુલ ઝાએરમાંથી નકલ કરી છે. આ સિવાય મોહદ્દીસ નૂરી(અ.ર.)એ મુસ્તદરકુલ વસાએલમાં (ભાગ: ૫, પાના: ૩૯૩, […]

ઝુહુર સમયના અખ્લાકીયાત – રૂહાની તૈયારીઓ

હેતુ અને તૈયારીમાં સંબંધ હોવો જરૂરી છે. અગર મકસદ પરીક્ષામાં સફળતા છે તો તૈયારીનો એક ખાસ અંદાઝ હોવો જરૂરી છે. અગર હેતુ સફર છે તો તૈયારીનો પ્રકાર અલગ હશે. કોઇની શાદીમાં જવાનો અંદાઝ ગમની મજલીસમાં શરીક થવાથી અલગ છે. અગર આપણે અત્યારે હઝરત વલીએ અસ્ર(અ.સ.)ના ઝુહુરે પુરનૂરનો ઇન્તેઝાર કરી રહ્યા […]

હોશિયારની નજરે ગૈબી રીતે આગેવાની

આ પૃથ્વીનો ગોળો પોતાના ક્ષેત્રફળના પાસાથી કાલે જ્યારે બન્યો ત્યારે જેટલો મોટો હતો આજે પણ એટલો જ મોટો છે અને તેની લંબાઇ અને પહોળાઇ તેના અંત સમય સુધી એટલી જ રેહશે પરંતુ આ વાત આજે દરેક જણ કહે છે કે આ દુનિયા આજે સમેટાઇને નાની થઇ ગઇ છે. આ નાનુ […]

વૈજ્ઞાનિક દ્રષ્ટિએ લાંબી ઉમ્ર

પ્રસ્તાવના: આ આપણું સંપૂર્ણ યકીન છે કે આ સમયે આ ઝમીન પર ઇમામે ઝમાના(અ.સ.) અલ્લાહની હુજ્જત છે. આ પણ આપણું યકીન છે કે અલ્લાહે પોતાના ફઝ્લ અને લા ઝવાલ રહેમ થકી તેમને લાંબી જીંદગી અતા કરી છે. જે લોકો ઇમાન નથી રાખતા તેઓ તેના વિશે સવાલ કરે છે અને કહે […]

લાંબી ઉમ્રવાળા અંબિયા(અ.મુ.સ.) અને ઇમામે ઝમાના(અ.સ.)ની તુલે ઉમ્ર

અલ્લાહના ફઝલો કરમ અને ઇમામે ઝમાના(અ.સ.)ના લુત્ફો કરમ અને ચૌદ માસુમીન(અ.મુ.સ.)ની ઇનાયતોના છાયામાં અલ મુન્તઝરના ખાસ અંકોમાં અને ઇમામે ઝમાના (અ.સ.)ની ગૈબત, તુલે ઉમ્ર, ઇન્તેઝાર, ઝુહુર, જવાબદારીઓ, રજઅત, ઇમામે ઝમાના(અ.સ.)ના અસ્હાબ અને મદદગારો, ઝુહુરની નિશાનીઓ, ઇમામે ઝમાના (અ.સ.)ના ઝુહુર માટે દુઆ અને આ ઉપરાંત બેશુમાર વિષયો જેમ કે મહદી(અ.સ.)ના ઝુહુરથી […]

તુલે ઉમ્ર સુન્નતે ખુદાવંદી છે.

હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)એ જે સમયે ખુદાના હુકમથી પોતાના જાનશીનોનું એલાન કર્યુ ત્યારે ઉમ્મતની સામે સ્પષ્ટ રીતે બયાન ફરમાવ્યું: “મારી પછી આ ઉમ્મતમાં બાર જાનશીનો થશે એ સમયે એ વાત બિલ્કુલ સ્પષ્ટ હતી કે આ સંખ્યા કયામત સુધી છે અને કયામતના આવવાનો કોઇ સમય નિશ્ર્ચિત નથી. આથી કાં તો બધાની ઉમ્ર […]

હંમેશના જીવનનો શૌખ એ ફિતરતનો તકાઝો છે.

ખુલ્દનો ડિક્ષનરી અર્થ: (૧) જે જુનુ ન હોય, જે હંમેશા નવું રહે એટલે કે તે ક્યારેય જુનુ ન થાય. (૨) ઇસ્તિમરાર, શરૂ રહેવું. પારિભાષિક અર્થ: બેહિશ્ત: કુર્આનમાં ખુલ્દ હંમેશાની જીંદગીના અર્થમાં ઉપયોગમાં થયુ છે. સારી અને ખરાબ બંને જીંદગી માટે. ઇશ્તિયાક: શૌખ, ખ્વાહિશ, તમન્ના, ઇચ્છા (અહીં લાંબી ઉમ્ર માટે) ચર્ચા […]