દોઆએ નુદબા અને ઇદની સવાર
રૂદન કરવું, આક્રંદ કરવું, આક્રોશ અને ફરિયાદ કરવી વિગેરે બાબતો રૂહની પ્રકૃતિની એ જરૂરિયાતો છે જે પૂરી થઇને રહે છે. આ માનવીની એ સ્થિતિનું વર્ણન છે કે જ્યારે આંસુની દરેક બુંદ તેના દિલના દુ:ખ, દર્દ, બેચૈની અને અંદરની લાગણીઓની એક દાસ્તાનનું શિર્ષક હોય છે. એ શબ્દો કે જેને એક ફરિયાદી […]