ઝિયારતે નાહિયાની સમજુતી: ભાગ૧૦
(અલ મુન્તઝર મોહર્રમુલ હરામ હિ.સ. ૧૪૩૭ અગાઉના અંકથી શરૂ) અસ્સલામો અલલ મુજર્રએ બે કાસાતે મરારાતિર્રેમાહે સલામ થાય એમના ઉપર જેમને પ્યાસની શિદ્દતમાં નેઝાની અણીઓના કડવા ઘુંટ પિવડાવવામાં આવ્યા. અલ મુજર્રઅ એટલે જેને ઘુંટ પિવડાવવામાં આવે છે. તે બાબે તફઇલનું ઇસ્મે મફઉલ છે. અરબી ડીક્ષનરીમાં પીવા માટે જુર્રઅ ઉપયોગ કરવામાં આવે […]