ઇમામે ઝમાના(અ.સ.)ના બારામાં માઅસુમીન(અ.મુ.સ.)નુ બયાન
હઝરત અમીરૂલ મોઅમેનીન(અ.સ.)એ ફરમાવ્યુ: યઅ્તેફુલ હવા અલલ્ હોદા એઝા અતફુલ્ હોદા અલલ્ હવા વ યઅ્તેફુર્ રઅ્ય અલલ્ કુર્આન એઝા અતફુલ્કુર્આન અલર્ રઅ્ય હઝરત અમીરૂલ મોઅમેનીન(અ.સ.)એ ફરમાવ્યુ: “તેઓ (ઇમામ મહદી(અ.સ.)) ખ્વાહીશાતને હિદાયતને અનુસરનારી બનાવશે, જ્યારે કે લોકોએ હીદાયતને ખ્વાહીશાતને અનુસરનારી બનાવેલી હશે. અને તેઓ (લોકોના) અભિપ્રાયને કુર્આનને અનુસરનારા બનાવશે, જ્યારે કે […]