હઝરત ઇમામ અલી બિન હુસૈન ઝયનુલ આબેદીન(અ.સ.)

બિસ્મીલ્લાહિર્ રહ્માનિર્ રહીમ અહ્સનલ્લાહો લકલ્ અઝાઅ યા મવ્લાય્ યા સાહેબઝ્ઝમાન હઝરત ઇમામ અલી બિન હુસૈન ઝયનુલ આબેદીન(અ.સ.) પવિત્ર નામ:                   અલી(અ.સ.) વાલિદે બુઝુર્ગવાર:             સય્યદુશ્શોહદાઅ હઝરત ઇમામ હુસૈન બિન અલી(અ.સ.) વાલેદાએ ગિરામી:             જનાબે શહરબાનું, ઇરાનના બાદશાહ હરમઝ્ના દિકરી વિલાદતની તારીખ:           15 જમાદીઉલ અવ્વલ હિજરી સન 38 વિલાદતની જગ્યા:            મદીનએ મુનવ્વરા મશ્હૂર કુન્નીય્યત:               […]

ઇમામ(અ.સ.)ના કલામ અને ખામોશીની અસરો અને બરકતો

ખામોશી-અર્થ અને અર્થઘટન: ખાલીકે અકબરે તેની સૌથી શ્રેષ્ઠ મખ્લુક એટલે કે માનવજાતને સાંભળીને ખામોશ રહેવાની અને સાંભળીને બોલવાની બંને સલાહીયત આપી છે. ઇન્સાનને એ કુદરત અતા કરી છે કે જ્યારે તે બોલવાનો ઇરાદો કરે તો બોલે છે અને એજ રીતે જ્યારે ચાહે ત્યારે ખામોશી અપનાવે છે. ઇન્સાન એક સામાજીક પ્રાણી […]

સય્યદે સજ્જાદ(અ.સ.): ઇમામત અને શીય્યતના મોહાફિઝ

સય્યદે સજ્જાદ ઝયનુલ આબેદીન હઝરત અલી બિન હુસૈન(અ.સ.)એ તેમની ઇમામતના સમયગાળામાં એટલા મહાન કાર્યો અંજામ આપ્યા કે જેનો અંદાજો લગાવવો ખુબ જ મુશ્કેલ છે. તેમની ખિદમતોના દરીયામાંથી ફક્ત શબનમના ટીપા બલ્કે તેનાથી પણ ઓછું એક અવલોકન ઉપયોગી છે. તેના માટે તે સમયના હાલાતને જાણવા પણ જરૂરી છે. હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)એ […]

બરાઅત અને ઇમામ સજ્જાદ(અ.સ.)ની ઇમામતનો ઝમાનો

બરાઅત અવા તબર્રા મૂળ અક્ષરો બ-ર-અ માંથી બને છે. ડીક્ષનરી મુજબ તેનો અર્થ છે ઇન્સાનનુ તે ચીજથી દૂરી અથવા અણગમો કરવો જેને તે પસંદ નથી કરતો. (અલ મુફરદાત, રાગીબ ઇસ્ફહાની, પાના: 121, અલ અય્ન, ખલીલ ઇબ્ને એહમદ ફરાહેદી, ભાગ: 8, પાના: 289, અસ્સહાહ ફીલ લોગત, ઇસ્માઇલ ઇબ્ને જવહરી, ભાગ: 1, […]

ઇમામ(અ.સ.)ની આંખોમાંથી વરસતા આંસુ

પ્રસ્તાવના: રડવાની ઐતિહાસિક શરૂઆત હઝરત આદમ (અ.સ.)થી થઇ અને દુનિયાના તમામ મઝહબો અને કૌમોની વચ્ચે જોવા મળે છે. જો કે રડવું મોહબ્બત અને લાગણી દર્શાવી છે, જેથી રડવાના અમુક નફસાની પાસાઓ છે. ઇતિહાસમાં વધુ રડવાવાળાઓના નામ મવજુદ છે. હદીસોમાં પણ તેમનો ઝિક્ર જોવા મળે છે. હઝરત ઇમામ જઅફરે સાદિક(અ.સ.)એ ફરમાવ્યુ: […]

ઇમામ ઝયનુલ આબેદીન(અ.સ.)ની શાનમાં ફરઝદકના કસીદાઓ

બની ઉમય્યાના ખલીફા હિશામ બિન અબ્દુલ મલીક હજ માટે ગયો અને તવાફ પછી તેણે હજરે અસ્વદને બોસો દેવાની ઇચ્છા જાહેર કરતા પોતાની પુરી દુન્યવી શાનો શોકતની સાથે ચાલવા લાગ્યો, પરંતુ લોકો તવાફ અને અલ્લાહની તસ્બીહમાં એટલા મશ્ગૂલ હતા કે બાદશાહને હજરે અસ્વદ તરફ જવા ન દીધો અને હિશામના ગુલામો પણ  […]

હઝરત ઇમામ અલી ઇબ્નુલ હુસૈન ઝયનુલ આબેદીન(અ.સ.)ની અમુક હદીસો

ઇય્યાકુમ્ વ સોહ્બતલ્ આસીન વ મઉનતઝ્ ઝાલેમીન વ મોજાવરતલ્ ફાસેકીનહ્‌ઝરૂ ફિત્નતહુમ્ વ તબાઅદૂ મિન સાહતેહિમ વઅ્લમૂ અન્નહૂ મન્ ખાલફ અવલીયા અલ્લાહે વ દાન બે ગય્રે દીનીલ્લાહે વસ્તબદ્દ બે અમ્રેહી દૂન અમ્રે વલીય્યીલ્લાહે ફી નારિન્ તલ્તહેબો તઅ્કોલો અબ્દાનન્ કદ્ ગાબત્ અન્હા અર્વાહહા… ખબરદાર! ગુનેહગારોની દોસ્તીથી બચો, ઝાલીમોની મદદ ન કરો, ફાસીકોના […]