રઝા અને સબ્ર
બિસ્મીલ્લાહિર્ રહ્માનિર્ રહીમ અહ્સનલ્લાહો લકલ્ અઝાઅ યા મવ્લાય્ યા સાહેબઝ્ઝમાન અંબીયા(અ.મુ.સ.)નો સિલસિલો આ પાણી અને માટીની […]
બિસ્મીલ્લાહિર્ રહ્માનિર્ રહીમ અહ્સનલ્લાહો લકલ્ અઝાઅ યા મવ્લાય્ યા સાહેબઝ્ઝમાન અંબીયા(અ.મુ.સ.)નો સિલસિલો આ પાણી અને માટીની […]
પવિત્ર દીન ઇસ્લામનો એક મૂળભૂત હેતુ લોકોને દરેક પ્રકારની બુરાઈઓથી દુર કરવા અને તમામ પ્રકારની નેકીઓથી સુશોભિત કરવા છે. આ બાબતો ચાહે અકાએદથી સંબંધિત હોય કે અખ્લાક અને આમાલથી હોય. વ્યક્તિગત જીંદગી પર હોય કે સામાજિક જીંદગીથી. ભૌતિક દુનિયાથી સંબંધિત બાબતો હોય કે પછી આખેરત અને હાનીયતના બારામાં હોય. કારણકે […]
હઝરત સય્યદુશ્શોહદા અબા અબ્દીલ્લાહ ઇમામ હુસૈન(અ.સ.)ની અઝાદારીના બારામાં અમુક મોઅમીનોએ મરજએ આલી કદ્ર હઝરત આયતુલ્લાહ અલ્હાજ આકા સય્યદ અલી અલ હુસૈની સિસ્તાની દામ ઝિલ્લહુલ વારિફને અમુક સવાલો કયર્િ હતા. તેઓના સવાલો અને દીનની ઉચ્ચ મરજઇય્યતના જવાબો નીચે લખેલા છે. ખુદાવંદે કુદ્દુસ અને રહીમ અને ગફુરની પવિત્ર બારગાહમાં મોહમ્મદ અને આલે […]
ઇમામ હુસૈન(અ.સ.)ની ઝિયારતની અસરો અને બરકતોના વિષય પર કલમ ઉઠાવતા પહેલા હું આમ વિચારવા લાગ્યો કે મારી નસોમાં જે લોહી દોડી રહ્યું છે, શું કોઇ એવો સમય પણ આવશે, જ્યારે શરીરમાં દોડતુ લોહી મારી આંખોમાંથી ટપકવા લાગે? રગોમેં દૌડતે ફિરનેકે હમ નહીં કાએલ જો આંખ હી સે ન ટપકે તો […]
આ અમારા બચપણની વાત છે કે મમ્મી, પપ્પા, ચાચા, ફુઇ, માસી, દાદા, દાદી અમને અઝાખાનામાં લઇને જતા અને સય્યદુશ્શોહદા(અ.સ.)ની અઝાની તરબીયત થતી હતી. પરંતુ એમ કહેવામાં આવે કે હજી અમે દુધ પીતા જ હતા કે અમને મજલીસોમાં લઇ જવામાં આવ્યા અને કાનોમાં નૌહા, માતમ અને મરસીયાની અવાજો પહોંચાડવામાં આવી. ધીમે-ધીમે […]