આજનો યુવાન અને રોજીની તલાશ

આજનો યુવાન અને રોજીની તલાશ જ્યારે અલ્લાહ તઆલા પોતાના ફઝલો કરમથી કોઇને ઔલાદની નેઅમતથી નવાઝે છે ત્યારથી મા-બાપ, તેમાંય ખાસ કરીને ભણેલા ગણેલા મા-બાપના મગજમાં પોતાના નુરેનઝરની બાબતે વિવિધ પ્રકારની યોજનાઓ તૈયાર થવા લાગે છે. આજ યોજનાઓને પરિપૂર્ણ કરવા માટે બાળકના શિક્ષણ અને કેળવણીનો સિલસિલો શરૂ થઇ જાય છે. જ્યારે […]

ગયબતનો જમાનો કસોટી અને પરીક્ષાનો સમય

ઇમામે ઝમાના (અ.સ.) જનાબે ઝહરા (સ.અ.)ના પુત્ર છે. દુનિયાના તમામ ધર્મો પોતાની વિચારધારા અને માન્યતામાં તીવ્ર મતભેદો ધરાવવા છતાં એ હકીકતને સ્વિકારે છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આખર જમાનામાં કયામતના આવવા પહેલા ચોક્કસપણે ઇમામ મહદી (અ.સ.)ને જાહેર કરશે જેઓ પુરી દુનિયાને અદ્લો-ઇન્સાફથી ભરી દેશે તેમજ આપ (અ.સ.) આખી દુનિયામાં […]

યુવાપેઢી અને શિષ્તબદ્ધ જીવન

યુવાની જીવનનો સૌથી વધુ કિંમતી સમયગાળો છે. જીવનના આ તબક્કામાં યુવાનોની જવાબદારીઓ ખૂબજ અગત્યની છે. આ મહત્ત્વના દિવસોખૂબજ ઝડપથી પસાર થઇ જાય છે. પરંતુ આજ તે સમયગાળો છે જેમાં યુવાનોના વ્યક્તિત્વનું ઘડતર થાય છે. ઉજ્જવળ ભવિષ્યનો પાયો પણ તેમાંજમજબુત કરવામાં આવે છે. આજ દિવસોમાં યુવાનો પોતાના જીવનનો કાર્યક્રમ તથા કાર્યસૂચી […]

ઇમામ હુસૈન(અ.સ.) ની ઝિયારત

ઇમામ હુસૈન (અ.સ.) ની ઝિયારતની ભવ્યતા અને આખેરતના દરજ્જાઓ અલ મુન્તઝરના મોહર્રમ અંક હિ.સન ૧૪૨૨ માં “ઇમામ હુસયન (અ.સ.) ના ઝવ્વાર – ઝિયારતના ઇરાદાથી વતન પાછા ફરવા સુધી ના શિર્ષક હેઠળ અમુક બાબતો આપની સેવામાં રજૂ કરી ચૂક્યા છીએ. આ ક્રમને આગળ વધારતા એ બાબત પ્રત્યે ઇશારો કરશું કે કયામતના […]

ઇસ્લામ અને અઝાદારી

ઇસ્લામ અને અઝાદારી બુદ્ધિમાન વ્યક્તિ પોતાની ઉપર ઉપકાર કરનારની યાદને જીવંત રાખવી એ સ્વભાવગત કાર્ય માને છે. દુનિયાની બધીજ કોમ પોતાની ઉપર ઉપકાર કરનાર અને માર્ગદર્શક નેતાને હંમેશા યાદ કરીને તેનું સન્માન કરે છે અને પોતાના માર્ગદર્શક, નેતા અને રેહબર કે મોહસીન ને વિસરી જનારને જનસાધારણની ભાષામાં ‘એહસાન ફરામોશ’ (નગુણા) […]

ઇમામે ઝમાના(અ.સ.)ના બારામાં ૧૪ સવાલો (ભાગ-૧)

શરીઅત પર ન ચાલનારા અને એઅતેરાઝ કરવાવાળા લોકો વધુ સંખ્યામાં છે, એમાં મોટા મોટા લેખકો અને વકતાઓ પણ આવી જાય છે અને એમાં સાધારણ દરજ્જાના એ લોકો પણ છે, જેઓ કલમકાર (લેખક) છે અને સાથે સાથે પોતાની અકકલની વિચારની રોશનીમાં ફેંસલો કરી લે છે અને એક મોટી જમાત એ લોકોની […]