ઇસ્લામ માટે સ્ત્રીઓનું યોગદાન

દીને ઇસ્લામની મજબુત આત્મબળ ધરાવનાર પુત્રીઓ, રસુલે ખુદા (સ.અ.વ.) ની કૌમમાં ચારિત્ર્યવાન અને ઇતિહાસ રચનાર ખાતુનો, જનાબે ઝહેરા સલામુલ્લાહે અલયહાના જીવનના માર્ગને અનુસરનાર સ્ત્રીઓ એ છે કે જેમણે ઇતિહાસ તથા વિચારધારાને એક નવો વળાંક અને સંસ્કૃતિને એક નવી દ્રષ્ટિ આપી છે. જેણે માનવીને પોતાના ભૌતિક અને રૂહાની જીવનમાં સપ્રમાણ રીતે […]

ઇમામ હુસયન અલયહીસ્સલામની ઝીયારતની ભવ્યતા અને આખેરતના દરજ્જાઓ

અલ મુન્તઝરના મોહર્રમ અંક હિ.સન 1422 માં “ઇમામ હુસયન (અ.સ.) ના ઝવ્વાર – ઝીયારતના ઇરાદાથી વતન પાછા ફરવા સુધી ના શિર્ષક હેઠળ અમુક બાબતો આપની સેવામાં રજૂ કરી ચૂક્યા છીએ. આ ક્રમને આગળ વધારતા એ બાબત પ્રત્યે ઇશારો કરશું કે કયામતના મેદાનમાં ઇમામ હુસયન (અ.સ.) ની ઝીયારત કરનારાઓનો દરજ્જો કેવો […]

મઝલૂમ ઇમામ હુસયન (અ.સ.)ની ઝિયારતે વારેસા અને તેનો ભાવાર્થ

ઝીયારત શું છે અને ઝવ્વાર કોને કહેવામાં આવે છે ? ઝીયારતનો ભાષાકીય અર્થ છે કોઇ બુઝુર્ગ વ્યક્તિને જોવા અને તેમના દરબારમાં હાજર થવું. મિત્રો અને સગા સંબંધીઓ અંગે આ કામ એ સામાન્ય બાબત છે. પરંતુ અલ્લાહના પયગમ્બરો (અ.સ.) અને મઅસુમ ઇમામો (અ.સ.) ના હકમાં જ્યારે તેમ કરવામાં આવે ત્યારે તે […]

દિવ્ય જ્યોતની એક ઝલકમાં જ. ઝયનબ (અ.સ.)ની કારકીર્દીના ઉચ્ચ શીખરો

ખુશનસીબ વિલાદત : ‘ઝિન્દગાની એ ફાતેમા ઝહેરા’ના કર્તાના મત મુજબ આપની વિલાદત હિજરતના છઠ્ઠા વરસમાં થઇ. પરંતુ ઇતિહાસકારો આપની વિલાદતનું વરસ હિજરી સન પાંચ દર્શાવે છે. હદીસે કિસાઅ સાક્ષી છે કે આ દુનિયાની હસ્તી, આ વિશ્ર્વનું અસ્તિત્વ, આ નૂરના પ્રમાણ, જેને આપણે સૂરજ અને ચંદ્ર કહીએ છીએ, આ ઘુઘવાટ કરતા […]