નવહા
મુજરાઇ કહા શાહને, યારા નહિ અસગર છોડે તુમ્હેં જંગલ મે, ગવારા નહિ અસગર અબ્બાસ હુએ કત્લ, સીધારે અલી અકબર તુમ ભી ગએ અબ કોઇ હમારા નહિ અસગર ગહવારે મેં ઘર જાકે જો મય્યત કો લીટાયા માં બોલી કે અબ ઝબ્ત કા યારા નહિ અસગર અય લાલ મેરે, કીસકી નઝર લગ […]
મુજરાઇ કહા શાહને, યારા નહિ અસગર છોડે તુમ્હેં જંગલ મે, ગવારા નહિ અસગર અબ્બાસ હુએ કત્લ, સીધારે અલી અકબર તુમ ભી ગએ અબ કોઇ હમારા નહિ અસગર ગહવારે મેં ઘર જાકે જો મય્યત કો લીટાયા માં બોલી કે અબ ઝબ્ત કા યારા નહિ અસગર અય લાલ મેરે, કીસકી નઝર લગ […]
કહે ન મુઝરઇ ક્યોં દાએમન હુસયન હુસયન બતુલ કહેતી હય રો કર સદા હુસયન હુસયન હર એક મર્ઝ કી સલામી દવા હુસયન હુસયન બરાએ દીદએ હક હય ઝીયા હુસયન હુસયન કહે જો મુજરઇ વક્તે ફના હુસયન હુસયન સદા મઝાર સે નીકલે સદા હુસયન હુસયન નસીમ ગુન્ચા તસ્નીમ ઝેબે બાગે નઇમ […]
અલ્લાહનું ઘર અને રસુલ (સ.અ.વ.) ના અહલેબયત (અ.સ.) આ ઉમ્મત માટે હિદાયતનું કેન્દ્ર અને મુક્તિનું સ્થાન છે. આવો ! જોઇએ કે ખાનએ કા’બા અને હઝરત ઇમામ હુસયન (અ.સ.) વચ્ચે શું સામ્ય છે. એમ તો એક બીજા વચ્ચે ઘણો સબંધ છે. પરંતુ ટૂંકમાં નીચે મુજબ થોડી ચર્ચા કરીએ છીએ. (1) પ્રથમ […]
اللّھم عجل لولیک الفرج واجعلنَا من انصارہ و اعوانہ ઇબ્ને કોતયબા દીનુરી અને કશ્શીના લખાણ મુજબ જ્યારે મરવાન મોઆવીયાની તરફથી મદીનાનો હાકીમ હતો, ત્યારે તેણે મોઆવીય્યાને એક પત્ર મોકલ્યો. ‘‘મને ખબર મળી છે કે ઇરાક અને હિજાઝની ખાસ વ્યક્તિઓ હુસયન બીન અલી (અ.સ.) ની સાથે ઉઠે બેસે છે. અને વિશ્વાસપાત્ર […]
મોહર્રમુલ હરામના ગયા અંક (હિ. 1424)માં આપણે ઝિયારતે વારેસાની સમજુતીનો સિલસિલો શરૂ કર્યો હતો. હવે આ અંકમાં આગળ વધીએ છીએ. (13) اَشْھَدُ اَنَّکَ قَدْ اَقَمْتَ الصَّلوٰۃَ وَاٰتَیْتَ الزَّکوٰۃَ وَ اَمَرْتَ بِالْمَعْرُوفِ و نَھَیْتَ عَنِ الْمُنْکَرِ وَ اَطَعْتَ اللّٰہَ وَ رَسُوْلَہٗ حَتّٰی اَتیٰکَ الْیَقِیْنَ “હું ગવાહી આપું છું કે આપે નમાઝ […]