ઇમામ મહદી (અ.સ.)ની ઇમામતમાં તૌહીદની ઝલક
તૌહિદની માન્યતામાં એ વાત છુપાએલી (સુષુપ્ત) છે કે ખુદાની સિવાય કોઇને બીજા માણસ ઉપર હુકુમત કરવાનો હક નથી. એક બાપને પણ પોતાના સંતાનો અને નાના બાળકો ઉપર હુકુમત કરવાનો હક નથી. તેથી જો એક બાપને આ હક નથી તો બીજા કોઇ પણ માણસને હુકુમત, હુકમ કરવાનો અને મના કરવાનો, કોઇપણ […]