ઇમામ મહદી (અ.સ.)ની ઇમામતમાં તૌહીદની ઝલક

તૌહિદની માન્યતામાં એ વાત છુપાએલી (સુષુપ્ત) છે કે ખુદાની સિવાય કોઇને બીજા માણસ ઉપર હુકુમત કરવાનો હક નથી. એક બાપને પણ પોતાના સંતાનો અને નાના બાળકો ઉપર હુકુમત કરવાનો હક નથી. તેથી જો એક બાપને આ હક નથી તો બીજા કોઇ પણ માણસને હુકુમત, હુકમ કરવાનો અને મના કરવાનો, કોઇપણ […]

ઇન્તેઝાર : મહત્ત્વ અને પૂર્વભૂમિકા

(1) ઇન્તેઝાર વાજીબ છે: ખુદાવન્દે આલમની બારગાહમાં દરેક દીની અમલની કબુલીય્યત માટે અમૂક શરતો છે આ શરતો અમલ કરનારની સાથે સંકળાએલી છે. આ એ જ કાર્યો છે જેને ‘દીન’ શબ્દના નામથી યાદ કરવામાં આવે છે. એ દીન કે જે સાચો દીન હોય અને અલ્લાહની મરજી મુજબનો હોય. હઝરત અમીરૂલ મોઅમેનીન(અ.સ.)ના […]

ઇમામે ઝમાના (અ.સ.) અને શૈખે મુફીદ (અ.ર.)

પયગમ્બરે અકરમ(સ.અ.વ.)એ ફરમાવ્યું : اِنَّ اللّٰهَ يَبْعَثُ لِھٰذِهِ الْاُمَّۃِ فِيْ رَاسِ کُلِّ مِاَئَۃِ سَنَۃٍ مَنْ يُجَدِّدُ لَهَا دِيْنَھَا “બેશક અલ્લાહ તઆલા દરેક સદીની શરૂઆતમાં આ ઉમ્મતના માટે એક સન્માનીય હસ્તીને જાહેર કરે છે જે તેના દીનને પુન:જીવિત કરે. (ખામતુલ મુસ્તદરક, સૈયદ મીરઝા નુરી, ભાગ-3, પાના નં. 373) જો કૌમ અને […]

હદીસે કુદસીમાં ઇમામ મહદી (અ.સ.)નો ઝિક્ર

હદીસે કુદસી : હદીસે કુદસી કુરઆને કરીમની જેમ અલ્લાહના કલામો છે. તફાવત ફક્ત એટલો છે કે : 1. કુરઆને કરીમ મોઅજીઝો બનીને ઉતર્યું છે. હદીસે કુદસી મોઅજીઝો નથી. 2. કુરઆને કરીમનો મતલબ અને શબ્દો ખુદાના છે જે પયગમ્બરે અકરમ(સ.અ.વ.)એ એજ રીતે લોકો સુધી પહોંચાડ્યા છે. હદીસે કુદસીમાં મતલબ-આશય ખુદાનો છે […]

ઇમામે ઝમાના (અ.સ.)ની વાતચીત ઝુહૂરના દિવસે

જ્યારે ઇમામે ઝમાના(અ.સ.)ના ઝુહૂર થવાનો હુકમ થશે ત્યારે હઝરત(અ.સ.) સમગ્ર દુનિયાની સુધારણા માટે અભિયાન ચલાવશે. ખાન-એ-ખુદામાં રૂકને યમાની અને મકામે ઇબ્રાહીમની વચ્ચે તેમના 313 વફાદાર દોસ્તો અને મદદગારોની સાથે, જે સાચી હુકૂમતના લશ્કર અને દેશના સરદાર છે, તેઓ પાસેથી બયઅત લેશે. (1) તે સમયે સૌથી પહેલી જે વાત પોતાની પવિત્ર […]

કોલ અને કરાર

કીજીયે સાલગિરહ ફસ્લે બહાર આ પહોંચી બેડીયાં ફીરસે બદલવાએં દીવાનોંકી વરસાદની મૌસમ હોય અને વરસાદની મહેફિલ હોય અથવા રણ પ્રદેશની ઉજ્જડતા હોય કે રણની મુસાફરીની તકલીફ હોય, દરરોજ સવાર સાંજ ટહુકા કરતું પરિવર્તનશીલ જીવન કહી રહ્યું છે કે કોઇ છે જે તમને બદલી રહ્યું છે. આ પરિવર્તન એટલું ધીમું હોય […]