દુનિયાની શાંતિનો એક માત્ર માર્ગ

દુનિયા ફરી પોતાના કરતૂતોની સજા ભોગવી રહી છે. વર્તમાન સમયમાં ચારે બાજુએ અશાંતિ ફેલાએલી છે. મારા મારી, લૂટફાટ, ગભરાટ, અવિશ્ર્વાસ, રોજીની તંગી….. આ બધું ખુદ માનવીની પોતાની કરણીનું પરિણામ છે. ખુદાવન્દે આલમે કુરઆને કરીમમાં આ હકીકત તરફ અગાઉથી ધ્યાન દોર્યું છે. “જમીન અને દરિયાની બુરાઇઓ માનવીની પોતાની કરણીનું પરિણામ છે. […]

લબે એજાઝ પર હય ઇસ્મે અઅઝમ અબ તો આજાઓ

રૂખે મહતાબ હય તસ્વીરે પુરગમ અબ તો આ જાઓ હુઇ જાતી હે ઝવ તારોં કી મધ્ધમ અબ તો આ જાઓ ગમે ફુરકત હય તારીકી હય ઔર હમ અબ તો આ જાઓ ચીરાગે ઝીસ્તકી લૌ હો ગઇ કમ અબ તો આ જાઓ રહે ફુરકતમેં કબ સે કેહકશાં મશગુલે ગીર્યા હય બના […]

ઇમામ મહદી (અ.સ.) માટે દોઆ

દોઆ એક એવો વિષય છે કે જેનું ઇસ્લામની ઓળખ અને સમજમાં એક ખાસ સ્થાન છે. તેના મહત્વની ઘણી તાકીદ કરવામાં આવી છે. રિવાયતોમાં દર્શાવ્યા મુજબ દોઆ મોઅમીનનું શસ્ત્ર છે. જેના થકી તે બલાઓ અને મુસીબતોને દૂર કરે છે. આ તે શસ્ત્ર છે જેના થકી તેના માટે પરદાઓ ઉંચકાઇ જાય છે. […]

વિલાયતના સંરક્ષકો

આલીમોની ટીકા કરવી તે લોકોનો સૌથી વધુ રસપ્રદ વિષય છે. જ્યારે આ વાત છેડાઇ જાય છે ત્યારે દરેક કાંઇને કાંઇ કહેવા માગતા હોય છે. દરેકની પાસે બે ચાર પ્રસંગો ચોક્કસ હોય છે. અમૂક લોકો તો આ પ્રકારની ટીકાને પોતાનો હક સમજે છે. અને તેમાં ડહાપણ ગણે છે. તે કદાચ એ […]

ચોથા નાએબ ખાસ જનાબ અલી બિન મોહમ્મદ સમરી

સુજ્ઞ વાંચકો, અલ મુન્તઝરના વિશેષ અંક શઅબાનુલ મુઅઝ્ઝમ હિજરી 1421માં ‘નયાબતની જરૂરત’ થી શરૂ થએલી શ્રેણીના લેખોમાં નયાબતની જરૂરત, પહેલા, બીજા અને ત્રીજા ખાસ નાએબોના જીવન ચરિત્ર ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ વરસે આ શ્રેણીની અંતિમ કડી રૂપે ઇમામે ઝમાના (અ.સ.)ના ચોથા ખાસ નાએબના જીવનનું વર્ણન કરી રહ્યા છીએ. […]

ઝિયારતે આલે યાસીનનો ભાવાર્થ

આપની સમક્ષ છેલ્લા બે વરસથી અમે ઝિયારતે આલે યાસીનની વિસ્તૃત છણાવટ કરી રહ્યા છે. હવે આ ક્રમને આગળ વધારીને આ ઝિયારતની બાકીની છણાવટ રજુ કરશું. (20) اَلسَّلَامُ عَلَيْكَ حِينَ تَرْكَعُ وَ تَسْجُدُ “સલામ થાય આપ ઉપર જ્યારે આપ રૂકુઅ અને સજદહ કરો છો. જો કે રૂકુઅ અને સજદહ નમાઝના ભાગ […]