દુનિયાની શાંતિનો એક માત્ર માર્ગ
દુનિયા ફરી પોતાના કરતૂતોની સજા ભોગવી રહી છે. વર્તમાન સમયમાં ચારે બાજુએ અશાંતિ ફેલાએલી છે. મારા મારી, લૂટફાટ, ગભરાટ, અવિશ્ર્વાસ, રોજીની તંગી….. આ બધું ખુદ માનવીની પોતાની કરણીનું પરિણામ છે. ખુદાવન્દે આલમે કુરઆને કરીમમાં આ હકીકત તરફ અગાઉથી ધ્યાન દોર્યું છે. “જમીન અને દરિયાની બુરાઇઓ માનવીની પોતાની કરણીનું પરિણામ છે. […]