જો ખુદાની હુજ્જત ન હોય…..?
આપણા બધા અકીદાઓને પાયો અક્કલ અને શરીઅત છે. અક્કલ અને શરીઅતનો ફેંસલો છે કે જગતના સંચાલન અને કારભારના માટે એક ‘સંપૂર્ણ ઇન્સાન’, ‘ખુદાની હુજ્જત’, ‘અક્કલથી કામ લેનારો’, ‘અક્કલથી કામ કરનારા’નું અસ્તિત્વ હોવું જરૂરી છે. જેનું અસ્તિત્વ આ સમગ્ર જગતના અસ્તિત્વ ઉપર છવાએલું હોય તે આ જગતનો હાકીમ હોય અને હુકમ […]