જો ખુદાની હુજ્જત ન હોય…..?

આપણા બધા અકીદાઓને પાયો અક્કલ અને શરીઅત છે. અક્કલ અને શરીઅતનો ફેંસલો છે કે જગતના સંચાલન અને કારભારના માટે એક ‘સંપૂર્ણ ઇન્સાન’, ‘ખુદાની હુજ્જત’, ‘અક્કલથી કામ લેનારો’, ‘અક્કલથી કામ કરનારા’નું અસ્તિત્વ હોવું જરૂરી છે. જેનું અસ્તિત્વ આ સમગ્ર જગતના અસ્તિત્વ ઉપર છવાએલું હોય તે આ જગતનો હાકીમ હોય અને હુકમ […]

ઝિયારતે આલે યાસીનનું વિવરણ

આપ જાણો છો તેમ દર વરસે શઅબાનના વિશેષ અંકમાં અમે ઇમામે ઝમાના (અ.) સંબંધિત એક દોઆ અથવા ઝીયારતનું વિવરણ (તફસીર) અને તરજુમો આપ ની સેવામાં રજુ કરીએ છીએ. આ વરસે જે ઝીયારતને પસંદ કરી છે તે ઝીયારતે આલે યાસીનના નામથી જાણીતી છે. (અ) ઝીયારતે આલે યાસીનની સાબિતી (સનદ):- આ ઝીયારતને […]

બીજા નાએબે ખાસ જનાબ મોહમ્મદ બિન ઉસ્માન બિન સઇદ અમ્રવી

જનાબ મોહમ્મદ બિન ઉસ્માન બિન સઇદ અમ્રવી અલ-મુન્તઝરના વાંચકો 15, શઅબાનુલ મુઅઝ્ઝમ હિ.સન 1421ના વિશેષ અંકમાં “નયાબતની જરૂરત અને હિ. સન 1422ના વિશષ અંકમાં “પહેલા નાએબે ખાસ શિર્ષકો હેઠળના લેખોનો અભ્યાસ કરી ચૂક્યા છે. હવે આ વરસે આ વિષયના અનુસંધાનમાં ત્રીજી કડી એટલે કે બીજા નાએબે ખાસ જનાબ મોહમ્મદ બીન […]

બયઅતનામું

આ બયઅત નામાના વિષયથી મુરાદ તે અહદનામું-કરાર છે જે લેખિત રીતે મોજુદ છે. જેની કલમો અને શરતોની હેઠળ જમીન અને શહેરોના વલી અસ્ર, (આપણી રૂહો ફીદા થાય,) આપ ના વ્યવસ્થાપકો અને સાથીદારો, દોસ્તો અને હમસફર અને આપ ની તમામ પ્રજા, વાયદા અને વચનને પૂરૂં કરવાની કસમ ખાશે. પરંતુ તેની પહેલા […]