નૂહનું તોફાન

એકવાર ફરી એવું લાગે છે કે હવાઓનો મિજાજ બગડી રહ્યો છે. એક તરફ જમીનનું સ્તર ઉજ્જડ થવાથી જીવંત મૂળ નિર્જીવ થઇ રહ્યો છે….. જ્યારે બીજી તરફ આંધીના જોરદાર સપાટાઓ પોતાની બધી વિનાશક શક્તિઓની સાથે આ વસ્તીઓ તરફ આગળ વધી રહ્યા છે….. આ આગાહી છે અને અપેક્ષિત છે. એક તરફ પાનખરની […]

ગયબત

ખુદાએ પાકસે ગયબત ભી આપને પાઇ નબુવ્વતોંસી અઝમત ભી આપને પાઇ ઇમામતોકી ફઝીલત ભી આપને પાઇ ખુદાભી આપકા ઔર આપકી ખુદાઇ ભી મીલે હંય આપકો અવસાફે અમ્બીયાઇ ભી ખુદાકે નામકી અઝમત હય આપકી ગયબત બકાએ હક્ક કી ઝમાનત હય આપકી ગયબત ઉસુલે દીન કી ઝરૂરત હય આપકી ગયબત ઇસીસે સીલસીલએ […]

પહેલા નાએબ ખાસ જનાબ ઉસ્માન બિન સઇદ અમ્રવી

અલ-મુન્ઝરના વાંચકો ! ગયા વરસે (15 શઅબાનુલ મુઅઝ્ઝમ હિ.સ. 1421ના વિશેષ અંકમાં) “નયાબતની જરૂરતના શિર્ષક હેઠળ વિસ્તૃત લેખ આપ વાંચી ચૂક્યા છો. તે લેખને પ્રસ્તાવના રૂપે ગણીને હવે ઇન્શાઅલ્લાહ એક એક ખાસ નાએબના જીવન ઉપર વિસ્તૃત પ્રકાશ પાડીશું. હઝરત મહદી અલયહિસ્સલામના પહેલા નાએબ હઝરત ઉસ્માન બની સઇદ અમ્રવી હતા. શયખુલ […]

ઇમામતનું મહત્વ અને ઇમામ અલયહિસ્સલામનો દરજ્જો

ઇમામત સૌથી મહત્વનો પ્રશ્ર્ન છે. આ તે માટે મહત્વનો છે કે તે ખુદા સુધી પહોંચવા માટે એક માત્ર સૌથી વધુ વિશ્ર્વસનીય માધ્યમ -ઝરીઓ છે. માત્ર ઇમામતના વાસ્તાથી ખુદાની સાચી મઅરેફત મેળવી શકાય છે. અને તેની ઇબાદત કરી શકાય છે. જો કોઇ આ માર્ગ સિવાય બીજી કોઇ રીતે ખુદાની મઅરેફત મેળવવા […]

ઇમામત હઝરત અલી (અ.સ.)ની નજરમાં

હઝરત રસુલે ખુદા સલ્લલ્લાહો અલયહે વ આલેની એક મશહુર અને જાણીતી હદીસ છે જે શીયા અને સુન્ની હદીસકારોએ નક્લ કરી છે. “મન માનત વલમ યઅરફો ઇમામે ઝમનેહી માત મીતતલ જાહેલીય્યત જે પોતાના જમનાના ઇમામને ઓળખ્યા વગર તેમની મઅરેફત મેળવ્યા વગર આ દુનિયામાંથી ચાલ્યો જાય તેનું મૃત્યુ અજ્ઞાનતાનું મૃત્યુ હશે. એટલે […]

ઇમામે ઝમાના અલયહિસ્સલામની સાથે મોહબ્બત

મોહબ્બત જાહેરી રીતે એક એવો શબ્દ છે કે જેનો ઉપયોગ ઘણો વધુ થાય છે. દુનિયાની કોઇપણ વ્યક્તિ એવી નથી કે જે આ શબ્દથી, તેના અર્થ અને હેતુથી અજાણ હોય. એવું કોણ છે જેની જીભ ઉપર મોહબ્બત શબ્દ બોલાતો ન હોય. એવું કોઇ નથી. તે સાચું છે, પરંતુ તેના મૂળ અર્થ […]

પ્રતિક્ષાની ક્ષિતિજો (ઇન્તેઝારની હદ)

કુછ કફસકી તિલીયોંસે છન રહા હય નૂર સા કુછ ફીઝાં કુછ હસરતે પરવાઝ કી બાતેં કરો ઉજ્જડ દુનિયા ઉપર અંધકાર છવાએલો છે… વાતાવરણમાં ચૂપકીદી છે…. પરંતુ ક્યારેક.. એવી પળો પણ આવે છે જ્યારે કોઇ અજવાળિયું ખુલી જાય છે…. પીંજરાના સળીયામાંથી અથવા કોઇ દિવાલની તીરાડમાંથી પેલી તરફના બગીચાના પ્રકાશના કિરણોની ઝલક […]