નજમુ અસ્-સાકિબે
કિતાબ “નજમુસ સાકિબે” માં ઇમામે ગાયબ (અજ.)નો અહેવાલ હઝરત ઇમામ મહદી (અ.સ.) ની માન્યતાનું પવિત્ર ઇસ્લામ ધર્મમાં એટલું મહત્વ છે અને એટલું ઉચ્ચ સ્થાન મેળવેલ છે કે દરેક સમય અને યુગના વિખ્યાત વિદ્વાનો અને હદીસવેત્તાઓ આપના વિષે પુસ્તકો લખવાનું અથવા પોતાના પુસ્તકના અમૂક ખાસ પ્રકરણો આપ (અજ.) ના બારામાં અનામત […]