બયઅત

…..અલ્લાહુમ્મ – ઇન્ની – ઓજદદેદો – ફી – સબીહતે – યવ્મી – હાઝા – વમા ઇશ્તો – મીન – અય્યામી – અહદન – વ અકદન – વ – બયઅનત – લહુ – ફી – ઓનોકી. ….. બારે ઇલાહા, બેશક, હું આજના દિવસે, આજના પ્રભાતે અને જ્યાં સુધી હું જીવિત રહીશ […]

ઇમામે ઝમાના (અજ.)ના ઝુહુરની નિશાનીઓ

અઇમ્મએ માઅસૂમીન અલયહેસ્સલામે ઇમામે ઝમાના અલયહીસ્સલામના ઝુહુરની જે નિશાનીઓ બયાન કરી છે તે વાસ્તવમાં મહદવીયતનો દાવો કરનારાઓ સામે એક એવી દિવાલ છે જેને તેઓ કોઇ પણ સીડી દ્વારા કુદી શકે તેમ નથી. ઇતિહાસ એ વાતની સાક્ષી પૂરે છે કે : મહદવીયતના દાવેદારોએ પોતાના દાવા સિદ્ધ કરવા માટે ક્યારેક પોતાનું નામ […]

મહદવીયતના દાવેદાર સૈયદ મોહમ્મદ જોનપૂરી

હઝરત મહદી (અ.સ.)ની ગયબતનો અકીદો, એવો અકીદો છે જે મુસલમાનોના દિલોમાં અત્યંત ઉષ્મા ઉત્પન્ન કરે છે. જેના પરિણામે જ્યારે પણ આલમે – ઇસ્લામમાં કોઇ વિવાદનો સામનો થાય અને મુસલમાનો કોઇ બાબતમાં લાચારી અને મજબુરી અનભુવે છે ત્યારે કુરઆન અને હદીસ – નબવી (સઅ.વ.) એ જે બાબતની સ્પષ્ટ રીતે બશારત આપી […]

હઝરત ઇમામ મહદી (અ.સ.)ના પવિત્ર માતા જનાબે નરજીસ ખાતુન

આપનું મૂળ નામ ‘મલેકહ’ હતું. ઇસ્લામી દુનિયામાં આપનું નરજીસ નામ મશહૂર છે. આ ઉપરાંત પણ બીજા નામો છે. જેમ કે સોસન, સયકલ, રૈહાનહ. આપના વાલિદ જનાબ યુશઆ કયસરે રૂમના ફરઝંદ હતા. તે રીતે આપ કયસરે રૂમના પૌત્રી હતા. આપની વાલિદા હઝરત ઇસા અલયહીસ્સલામના બુઝુર્ગ હવારી અને વસી જનાબે શમઉન અલ-સફાના […]

અસ્બાતુ અર્-રજઅતે

અકીદએ ઇમામ મહદી (અજ.)  ‘અસ્બાતુ અર્-રજઅતે’ હઝરત ઇમામ મહદી અલયહીસ્સલામની ઇમામત અગાઉ લખાયેલું પુસ્તક હઝરત ઇમામ મહદી અલયહીસ્સલામની વિલાદત (હી.સ. ૨૫૫)ની પહેલા બુર્ઝુગ મરતબાવાળા ઔલમા અને અઇમ્મએ માઅસૂમીન અલયહેમુસ્સલામના અસ્હાબે કેરામ રિઝવાનુલ્લાહ અલયહીમે હઝરત ઇમામ મહદી અલયહીસ્સલામ વિશે રિવાયતો બશારતો…. વગેરે પર આધારિત ઘણી કિતાબો લખી છે. આ એક અફસોસજનક […]

ઇમામે ઝમાના (અ.સ.)

ઇમામે ઝમાના (અ.સ.) બેતાબ કરારવી ખૌફ તુફાંકા, ન ગરદાબકા ડર બાકી હય, દિલ હય બેતાબ મગર અઝમે-સફર બાકી હય. મૌજે તૂફાન તો બેદાદ પે માયલ હય મગર અઝમ કા સાથ હય સાહિલ પે નઝર બાકી હય. લૂટ લેને કો હંય કઝ્ઝાકે-અજલ રાહોંમેં, મુતમઇન મૈં હું કે અલી મેરા ખીઝર બાકી […]

ક્યાં છો આપ?, આપ ક્યાં છો? અય ગુલે – ઝહેરા

અય ગુલિસ્તાને રિસાલતે ઇલાહીયહના સુંદર પુષ્ય, અય બોસ્તાને ઇસ્મતના બુલબુલ હઝાર દાસ્તાન, અય ચમનીસ્તાને ઇમામતની બહારે – દિલ – આફરીં અને વિલાયત અને હિદાયતના તાઝા પુષ્ય, અય તે પવિત્ર હસ્તી કે જેને ખાલિકે અર્ઝો સમાએ પોતાના વારસદાર ગણ્યા છે. અને અલ્લાહ અઝઝ વ જલ્લ પોતાના વાયદાને કદી ભુલતો નથી. બેશક, […]