ઇમામે ઝમાના (અલયહીસ્સલામ) મજબૂત આશ્રય સ્થાન

વ બેકુમ યોનફ્ફેસુલ હમ્મ વ યકશેફૂઝ ઝરરા “આપના થકી જ અમને ગમથી મુક્તિ મળે છે અને અમારી પરેશાનીઓ દૂર થાય છે. (ઝિયારતે જામેઆ) “વલવ લા ઝોક લનઝલ બે કોમુલ – અઅવાઓ વ સતલમકોમુલ અઅદાઓ. જો અમે તમારી હીફાઝત ન કરતે તો કેટલીય બલાઓ તમને ઘેરી વળત અને દુશ્મનો તમને નિસ્ત […]

દોઆએ નુદબાહના પ્રકાશમાં ઇમામે ઝમાના અલયહિસ્સલામ

દોઆનો અર્થ થાય છે પોકારવું, અથવા મદદ માંગવી અને ‘નુદબાહ’નો અર્થ થાય છે રડવું અથવા મોટા અવાજે વિલાપ કરવો. શિયા હદીસની કિતાબોમાં દોઆઓ વિશે ઘણી જ તાકીદ કરવામાં આવી છે, દોઆ મોમિનોનું શસ્ત્ર છે, ઇમાનનો આત્મા છે તથા ખલ્લાકે કાએનાત અને બંદાઓ વચ્ચેની એક મહત્વની કડી છે. દોઆઓના ખજાનાનું એક […]

ઓગણીસમી સદીના મહદવીયતના દાવેદાર મહદી સુદાની ૧૮૪૮-૧૮૮૫

જો મહદવીયતના નકલી દાવેદારો ન હોત તો લોકો મહદવીયતના અકીદાને એક ‘મનઘડત’ અને ગૈર-ઇસ્લામી અકીદો માની લેત. આ એક સ્પષ્ટ હકીકત છે. પરંતુ જેવી રીતે ઇસ્લામના પ્રારંભથી આજ સુધી નબુવ્વતના નકલી દાવેદારો ઠેકઠકાણે નજરે પડતા રહ્યા છે, તેવી જ રીતે મહદવીયતના પ્રારંભથી લઇને આ સુધી મહદવીયતના નકલી દાવેદારો ઉભા થતા […]

ઇમામે મહદી (અજ.) વિશેની માન્યતા અને મદીના યુનિવર્સિટીના (ગૈર શિયા) વિદ્વાનો

મદીના મુનવ્વરહ યુનિવર્સિટી (અલ જામેઅતુલ ઇસ્લામીયહ બિલ મદીનતુલ મુનવ્વરહ) ના એજ્યુકેશન બોર્ડના સભ્ય અને પ્રોફેસર જનાબ શૈખ અબ્દુલ મોહસીન બિન હમદ અલ એબાદે યુનિવર્સિટીના એક મહત્વપૂર્ણ સેમિનારમાં જેમાં યુનિવર્સિટીના વાઇસ ચાન્સલેર જનાબ શૈખ અબ્દુલ અઝીઝ બિન બાઝ પણ ઉપસ્થિત હતા, તે સેમિનારમાં એક અત્યંત મહત્વનો સંશોધનપૂર્ણ લેખ (નિબંધ) પ્રસ્તુત કર્યો. […]

હઝરતે હુજ્જત (અજ.) ની ગયબત ના કારણો

ખુદાવન્દે મુતઆલે ઇન્સાનને શ્રેષ્ઠતાનો ઉચ્ચ દરજ્જો આપ્યો અને વિશ્ર્વની તમામ નેઅમતો સોંપીને બીજી વસતુઓ પર કાબુ અને ફઝીલત આપી. ખુદાવન્દે આલમે ફરમાવ્યું કે : મેં ઇન્સાને સૌથી સારા અવયવો સાથે પૈદા કર્યા છે. જમીન હોય કે પર્યાવરણ, સમુદ્ર હોય કે પહાડ, જંગલ હોય કે રણ આ બધી કુદરતી સંપતિઓ ઉપર […]

ઇમામે ઝમાના (અ.સ.) ની વિલાદતે બા સઆદતના સાક્ષીઓ

પ્રસ્તુત લેખનો સારાંશ એ છે કે હઝરત મહદી અલયહીસ્સલામનો દેખાવ ધ્યાન આકર્ષક હશે અને તેઓનો ધ્યાનઆકર્ષક દેખાવ અરબી ભાષાનાં શબ્દોમાં વ્યક્ત કરવામાં આવ્યો છે. તેના શબ્દો અને મહાવરાનો પૂરે પૂરો ઉપયોગ કરવામાં આવ્યો છે જેમ કે : “અજલલ જબહતે અકનલ અન્ફે, કવ્કેબે – દુર્રી અબયઝો, મુશરેબુન હમરહ, વજહુલ અકમર, જબીનુલ […]

મહદી (અજ.) નું સૌંદર્ય

ઇમામ મહદી (અ.સ.) ની વિલાદત, તેમનું કૂળ, તેમના આગમન અને તેમના માર્ગદર્શન ઇલાહી હકુમતની સ્થાપ્ના, વગેરે. બધી બાબતો વિશે પયગમ્બરે અકરમ (સ.અ.વ.) ની હદીસો તેમના જાનશીનો અને સહાબાએ કેરામના પવિત્ર મુખેથી સાંભળીને લોકો જ્યાં બનાવટી રીતે બની બેસનાર ‘જુઠા મહદી’ ની કલ્પ્ના કરવા લાગ્યા. તેની સાથો સાથે જે તે વખતના […]

શિયાઓનું બંધારણ

બિસ્મીલ્લાહીર રહમાનીર રહીમ – સલ્લલ્લાહો અલય્ક યા વલીય્યલ અસ્ર અદરીકના. શિયાઓનું બંધારણ રસૂલે ખુદા (સ.અ.વ.) નો ઇરશાદ છે કે : ‘ઇન્ની તારેકુમ ફી કોમુસ્સ્સકલૈન કિતાબલ્લાહે વ ઇતરતી વ ઇતરતી …. અર્થાંત હું તમારી વચ્ચે બે મુલ્યવાન અમાનત કુરઆન અને મારી ઝુર્રીયતને મૂકીને જઇ રહ્યો છું.’ શિયાઓએ કુરઆન અને માઅસુમીન અલયહેસ્સલામના […]