મરવાન બીન હકમ લ.અ.

ખબીસોની વંશાવળી મરવાન બીન હકમ લ.અ. રસુલે ખુદા સ.અ.વ.એ જેને તડીપાર કરેલ ખુદાવંદે આલમે પોતાના હબીબ હઝરત ખત્મી મરતબત મોહમ્મદ સ.અ.વ. અને આપના અહલેબય્તે અત્હાર અ.સ.ના દુશ્મનોની નિશાનીઓ તેની કિતાબ કુરઆને મજીદમાં કરી દીધી છે. હક અને બાતિલ, ઝાલિમ અને મઝલુમને એક બીજાથી જુદા પાડી દીધા છે. તેમ છતાં ઝુલ્મ […]

ઈમામ હુસયન (અ.સ.) ની ઝિયારતની શરતો

ઈમામ હુસયન અ.સ.ની ઝિયારતની શરતો અસ્સલામો અલય્ક યા અબા અબ્દિલ્લાહ બે અબી અન્ત વ ઉમ્મી ઝિયારતને હૃદયનું સાંત્વન, અકીદત અને મોહબ્બતને પ્રદર્શિત કરવાની રીત અને આખેરતની મૂકિતના માધ્યમની કલ્પના કરવામાં આવી છે. માનવ-ઈતિહાસમાં આ અમલ ઈસ્લામના ઈતિહાસની સાથે સાથે ચાલે છે. ત્યાં સુધી કે મઝહબમાં ન માનવાવાળા સમાજમાં પણ ઝિયારતનો […]

કરબલાના એ અજ્ઞાત શહીદો તૌબા કરી શહાદત પામ્યા

કરબલાની કથા તે સંપૂર્ણ રીતે દુ:ખ દર્દ ભરી ઘટના છે જેમાં દુનિયાના કરોડો ઈન્સાનો આંસુ વહાવીને, સીનાઝની કરીને દુ:ખ અને દર્દ પ્રદર્શિત કરે છે. આ રંજ અને બલાને પ્રદર્શિત કરવું તે માનવતાની એક કુદરતી લાક્ષણિકતા છે જે હોવું કુદરતના નિયમ મુજબ જરૂરી છે. આ અઝાદારી, આ રોકક્કળ, આ ફર્યાદની બુમોને […]

શોહદાએ બની હાશિમ કમસિન બાળકો

આશુરાના દિવસે હઝરત સય્યદુશ્શોહદા અ.સ.ના તમામ અન્સાર અને દોસ્તો શહાદતના દરજા ઉપર પહોંચી ચૂકયા, હવે બની હાશિમ સિવાય કોઈ બાકી રહ્યું ન હતું તેમાં કમસિન બાળકોનો અને થોડા જવાનોનો સમાવેશ પણ થતો હતો. આ લેખ આવા શોહદાઓ અંગે લખવામાં આવ્યો છે જેમણે કમસીની હોવા છતાં પણ ઈમામે વકત ઉપર પોતાની […]

ઈસ્લામના ઈતિહાસની મુંજવણ

દરેક સમાજનો આત્મા ન્યાય હોય છે. સમાજ ત્યારેજ મજબુત થઈ શકે છે અને કૌમનું અસ્તિત્વ તે સમય સુધીજ ટકી શકે છે જ્યાં સુધી અદાલત અને ન્યાય ઉપર આધારિત તેનો વહીવટ ચલાવવામાં આવતો હોય. જો કોઈ સમાજમાં ન્યાય અને ઈન્સાફનો નાશ થઇ જાય તો તે સમાજનો વિનાશ અનિવાર્ય છે. ન્યાયનો નાશ […]

ઈમામ હુસયન અ.સ.ની શહાદત વિશે રસુલે ખુદા સ.અ.વ.ની આગાહીઓ

આજ અઝાએ હુસયનના બારામાં અલ્પ જ્ઞાનના કારણે અમુક મુસ્લિમ બિરાદરો પોતાની ઉદાસિનતા પ્રદર્શિત કરે છે એટલુંજ નહિ પરંતુ કેટલાક ગરજાઉ અને સ્વાર્થી લોકોના કહેવા ઉપર વિરોધ કરીને તેને બિદઅત અને હરામ કામ કહેવાથી પણ અચકાતા નથી. જોકે અક્કલનો તકાઝો એ છે કે સાંભળેલી મનઘડટ વાતો ઉપર ધ્યાન ન આપે પરંતુ […]

અરફાતના મેદાનમાં સય્યદુશ્શોહદા અ.સ.ની મુનાજાત

માનવી તેની સંપૂર્ણ તાજગી, તાકાત અને ચુસ્તી હોવા પછી પણ ઘનો નબળો અને કમજોર છે. ઈન્સાન બીજાની સરખામણીમાં પોતે ગમે તેટલો શકિત શાળી કેમ ન હોય અને બીજાની શકિત પોતાના ઉપયોગમાં ભલે ન લાવતો હોય….. પરંતુ તે અંગત રીતે નબળો અને કમજોર છે. તે ન તો કોઈ બિમારીને દૂર કરી […]

કરબલાવાળાના મહાન અમલના પરદા પાછળ શું હતું?

દુનિયાએ પોતાના લલાટ ઉપર આમ તો કોઈ ન કોઈ મઝલુલમના લોહીનો ધબ્બો લગાડેલો છે. તેના આસ્તનીન અને પાલવમાંથી હંમેશા આહૂતી આપનારાઓના ખુનના ટીપાઓ ટપક્યા છે. કોઈ પણ કાળ “ગળા અને ખંજરની દાસ્તાન” થી ખાલી નથી. પરંતુ આ દિલને તડપાવનાર ઘટના તેના પાલવમાં જે ઉચ્ચતા ધરાવે છે તે કરોડો બેકરાર દિલો […]