હઝરત વલી અસ્ર (અ.સ.)ની વિશેષતાઓ
ખુદાવંદે આલમે આપણ ઈમામે ઝમાના (અ.સ.)ને અસંખ્ય વિશેષતાઓથી સન્માનિત કર્યા છે. જેથી જાણી શકાય છે કે ખુદાવંદે કુદ્દુસની પવિત્ર બારગાહમાં હઝરતનો કેવો મરતબો અને સ્થાન હશે. બધીજ વિશેષતાઓની ગણત્રી કરવી તે આપણા માટે શકય નથી. ઉદાહરણ રૂપે માત્ર થોડી વિશેષતાઓની ચર્ચા નીચે મુજબ કરીએ છીએ. (1) નુર: જ્યારે પયગમ્બર અકરમ […]