“વસીય્યત”
મોહમ્મદ ઈબ્ને હનફીયા રઝી.ના નામે ઈમામ મઝલુમ અ.સ.ની વસીય્યત વસીય્યત એક શ્રેષ્ઠ અમલ છે. જેના થકી હક્કોનું રક્ષણ થાય છે અને મૃત્યુ પછી સદ્કાર્યોનો સિલસિલો ચાલુ રહે છે. મરનાર પોતાના માલના બારામાં અરમાન અધુરા રાખીને નથી જતો. ઈસ્લામે તેની ઘણી તાકીદ કરી છે અને ખાસ સંજોગોમાં તે વાજીબ પણ કરી […]