હર્રાનો બનાવ
ઇસ્લામના ઇતિહાસમાં યઝીદની સરખામણી ઘણી વખત ફિરઔનની સાથે કરવામાં આવે છે, જે યોગ્ય નથી કારણકે યઝીદે એટલા ભયંકર અપરાધો કર્યા છે જેની સામે ફિરઔન જેવા ગુનેહગારના અપરાધોની કોઇ વિસાત નથી.
ઇમામ હુસૈન (અ.સ.)ની શહાદત બાદ યઝીદના ઝુલ્મ અને અત્યાચારના મુળિયા દૂર દૂર સુધી ફેલાઇ ગયા હતા.