ખામિસે આલે અબા અને અલ્લામા ઇકબાલ

“અજીબ સાદા વ રંગીન હૈ દાસ્તાને હરમ, નિહાયત જીસ્કી હુસૈન, ઇબ્તેદા હૈ ઇસ્માઇલ આલી જનાબ હસન સદ્ર એક કિતાબના લેખક છે, જેનું નામ ‘મર્દે લા મુતનાહી’ છે. આ કિતાબ હઝરત અલી(અ.સ.)ની સિરત પર લખવામાં આવી છે. જે આપની પવિત્ર જીંદગીના એ કારનામાઓ પર રોશની ફેંકે છે. જે ઇસ્લામના તહઝીબી, સંસ્કૃતિ, […]

ઇસ્લામના દુશ્મનોના નિષ્ફળ કાવતરાઓ

મક્કા કે જેનું બીજુ નામ ઉમ્મુલકોરા છે તે એક એવું શહેર છે જે હ. ઇબ્રાહીમ(અ.સ.)ના ઝમાનાથી આબાદ થયુ અને શહેરી અથવા સાંસ્કૃતિક અને સામાજીક મૂલ્યોની સાથે પોતાના જુના સમયગાળાથી પસાર થતુ થતુ જ્યારે છઠ્ઠી સદીના સમયમાં પહોંચ્યુ તો તેમાં અસંખ્ય ફેરફાર થઇ ચુક્યા હતા. ઝમઝમનું ઝરણુ માટી અને પત્થરોની નીચે […]

આશુરાએ હુસૈનીના ન કહેલા પાસાઓ

આશુરા શબ્દ સાંભળતા જ ઇમામ હુસૈન(અ.સ.)અને તેમના અસ્હાબની કુરબાની નજરોની સામે આવી જાય છે. અને બીજી તરફ અલ્લાહના માટે કુરબાની દેવાનો જઝબો અને શોખ પૈદા થાય છે. અને કદાચ આ જ તે અગત્યનું કારણ છે અને આ જ એ રહસ્ય છે જેના માટે એહલેબૈત(અ.મુ.સ.)એ દરેક ઝમાનામાં આ કોશિશ કરી છે […]

ઝિયારતે નાહિયાની સમજુતી: ભાગ ૫

(અલ મુન્તઝર મોહર્રમુલ હરામ સ્પેશ્યલ અંક ૧૪૩૨ હિ.સ. અગાઉથી શરૂ) અસ્સલામો અલા સાકેને કરબલાઅ “સલામ થાય કરબલાના રહેવાવાળા પર કરબલાની પવિત્ર અને મુબારક જમીન કોઇ ઓળખાણની મોહતાજ નથી. અલ્લામા મજલીસી(અ.ર.)એ બેહારૂલ અન્વાર ભાગ-૧૦૧, પાના: ૧૦૬ પર એક પ્રકરણ કરબલાથી સંબધિત કર્યુ છે. ‘બાબો ફઝલો કરબલા વલ ઇકામતો ફીહા’ કરબલાની ફઝીલત […]

બરાઅત અથવા દુશ્મનોથી બેઝારી ઇમાનની શર્ત છે.

દીને ઇસ્લામ તે એવો મઝહબ છે કે જેના તમામ ઉસુલ અને કાનુનો પવિત્ર ફિતરત અને અકલે સલીમની દ્રઢ બુનિયાદ પર આધારિત છે. ઇસ્લામનો કોઇપણ હુકમ ન તો ફિતરતની વિરૂધ્ધ છે અને ન તો અક્કલથી વિરૂધ્ધ. જ્યાં આ કાનૂનો અને ઉસુલની જરૂરીયાતી શર્ત છે, કે ખુદા, રસુલ(સ.અ.વ.) અને એહલેબૈત(અ.મુ.સ.) અને તેમના […]

ફરીયાદનું તરસ્યુ દિલ આવ્યું

જે ઝડપ અને પ્રવાહની સાથે ફેરફારનું પૂર વર્તમાન યુગમાં દુનિયા ભરમાં આવ્યું છે, કદાચ માનવજાતની ખિલ્કતથી લઇને આ ઝમાનાની શરૂઆતના પહેલા સુધી કદી નથી આવ્યું. વર્તમાન યુગથી મુરાદ અડધી સદીના દસમાં ભાગ પહેલાનો ઝમાનો જેના ઘેરાવમાં આવે છે. વૈજ્ઞાનિક શોધો અને ઝીંદગીની નવી નવી શાખાઓ સુધીની બેશુમાર પહોંચે, પુસ્તક, ભૌતિક […]