ખામિસે આલે અબા અને અલ્લામા ઇકબાલ
“અજીબ સાદા વ રંગીન હૈ દાસ્તાને હરમ, નિહાયત જીસ્કી હુસૈન, ઇબ્તેદા હૈ ઇસ્માઇલ આલી જનાબ હસન સદ્ર એક કિતાબના લેખક છે, જેનું નામ ‘મર્દે લા મુતનાહી’ છે. આ કિતાબ હઝરત અલી(અ.સ.)ની સિરત પર લખવામાં આવી છે. જે આપની પવિત્ર જીંદગીના એ કારનામાઓ પર રોશની ફેંકે છે. જે ઇસ્લામના તહઝીબી, સંસ્કૃતિ, […]