ઇમામ(અ.સ.)ની શુધ્ધ મોહબ્બત કેવી રીતે થાય?

ઇમામ(અ.સ.)ની શુધ્ધ મોહબ્બત કેવી રીતે થાય? આ એક ખુબ જ ‚રૂહાનીય્યતની હેઠળ ઇન્સાની ફિતરતના ઉંડાણથી પૈદા થતો એ સવાલ છે જે નેક લોકો અને નેક તીનતના ઝહેનમાં ઉદ્‌ભવે છે. તેના માટે એ ગ્રહણ કરવું પડશે, એ સમજવું પડશે કે મોહબ્બત છે શું? આ ફિતરતમાં ખુદાએ એવી કઇ ચમકતી વસ્તુને મુકી […]

ઇમામે ઝમાના(અ.સ.)ની માઅરેફત, મહત્વ, રૂકાવટો અને કારણો

ઇમામે ઝમાના(અ.સ.)ની માઅરેફત, મહત્વ, રૂકાવટો અને કારણો હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)ની ખૂબ જ મશ્હુર હદીસ છે જેને શીઆ અને સુન્ની મોહદ્દીસોએ વર્ણવી છે અને તેને સહીહ અને મોઅતબર હોવાની સ્પષ્ટતા કરેલ છે. તે મોઅતબર હદીસ આ છે: “જે પોતાના ઝમાનાના ઇમામ(અ.સ.)ની માઅરેફત વગર મૃત્યુ પામે તેની મૌત જાહેલીય્યત અને કુફ્રની મૌત […]

ગૈબતે કુબરાની શરૂ‚આત પહેલા ઇમામ મહદી (અ.સ.) બારામાં લખવામાં આવેલી કિતાબો

ગૈબતે કુબરાની શરૂ‚આત પહેલા ઇમામ મહદી (અ.સ.) બારામાં લખવામાં આવેલી કિતાબો ઇમામ મહદી(અ.સ.)ના બારામાં ગૈબતે કુબરાથી પહેલાની કિતાબો: ભૌગોલિક સીમાઓ એક-બીજા સાથે મળવા લાગી છે. દુનિયા હવે એક નવો રંગ અપનાવી રહી છે. ઝુલ્મની આંધીઓ ચાલી રહી છે. સીતમનો દરિયો ચડાવ પર છે. એક નવા ઇન્કેલાબની નિશાનીઓ સાફ જાહેર થઇ […]

શૈખ અલ્બાની અને હઝરત મહદી(અ.સ.)નો અકીદો

શૈખ અલ્બાની અને હઝરત મહદી(અ.સ.)નો અકીદો આ લેખમાં એહલે હદીસ/સલફીઓના મશ્હૂર મોહદ્દીસ શૈખ મોહમ્મદ નાસિ‚દ્દીન અલ્બાનીએ એહલે સુન્નતની કિતાબોમાં વારિદ થવાવાળી રિવાયતોને મોઅતબર અને સહીહ સાબિત કરી છે અને આ અનુસંધાનમાં મિસ્રના આલિમ રશીદ રઝાએ કરેલ સવાલોના જવાબો રજુ કરીએ છીએ. (નોંધ: આ લેખમાં તમામ માન્યતાઓ શૈખ અલ્બાનીના છે અને […]

ફેંસલો અને ચુકાદામાં ઇમામે ઝમાના(અ.સ.)ની સીરત

પ્રસ્તાવના: અદાલત અને ઇન્સાફના વિશે ચર્ચા કરવા પહેલા જ‚રી છે કે અપરાધો, ઝુલ્મ અને ફસાદ, બીજાઓના હક્કો પર કબ્ઝો, તબાહી અને બરબાદી વિગેરેના કારણો અને પરિબળોને શોધીએ. જેથી તેના મૂળો કાપી નાખવાથી એક હદ સુધી અપરાધ અને ઝુલ્મ ફસાદમાં ઘટાડો થઇ શકે. એટલા માટે જ‚રી છે કે વૈશ્ર્વીક અદાલત માટે […]

હઝરત ફાતેમા ઝહરા(સ.અ.) અને હઝરત ઇમામ મહદી આખેરૂઝ્ઝમાન(અ.સ.)

હઝરત ફાતેમા ઝહરા(સ.અ.) અને હઝરત ઇમામ મહદી આખેરૂઝ્ઝમાન(અ.સ.) ખુદાવંદે આલમે એહલેબૈત(અ.મુ.સ.)ને “એક નૂર થી પૈદા કર્યા છે. આના લીધે એહલેબૈત(અ.મુ.સ.)ની દરેક વ્યક્તિ સિફતો અને ખુબીઓમાં એક-બીજાથી મળતી આવે છે. બધા જ અલ્લાહના ચૂંટાયેલા માસુમ અને રેહનુમા છે. હઝરત ફાતેમા ઝહરા(સ.અ.) અને હઝરત ઇમામ મહદી(અ.સ.)માં ખાસ સમાનતા જોવા મળે છે. લેખની […]

અકીદએ મહદવીય્યત અને એહલે સુન્નતની કિતાબો

અકીદએ મહદવીય્યત અને એહલે સુન્નતની કિતાબો આ હકીકત કોઇના માટે છુપી નથી કે મહદવીય્યતનો અકીદો એ અકીદો છે, જેના પર ઇસ્લામના તમામ આલીમો એક મત છે, પરંતુ હાલમાં એહલેબૈત(અ.મુ.સ.) પ્રત્યે બુગ્ઝ રાખવાવાળા અમુક લોકોએ પોતાના શૈતાની પ્રચાર થકી આ સાબીત કરવાની કોશીશ કરી રહ્યા છે કે આ અકીદો ફક્ત શીયાઓનો […]

ઝુહુરના સમયમાં અંબિયા(અ.મુ.સ.)ના અદ્લનો પ્રકાશ

ઝુહુરના સમયમાં અંબિયા(અ.મુ.સ.)ના અદ્લનો પ્રકાશ સામાજિક જીંદગી માટે વ્યવસ્થા અને કાનૂન એ મહત્વની માંગ છે પરંતુ કાયદો અને વ્યવસ્થા આવી જવાથી આ તકાઝા પુરા નથી થતા. ફક્ત નિયમો બનાવીને સામાજિક અને વ્યક્તિગત જીવનને સુખી નથી બનાવી શકાતું. ખુશહાલ અને સંતોષજનક સામાજિક જીવન એ સમયે હાંસિલ થઇ શકે છે જ્યારે અદ્લ […]

હઝરત ઇમામ મહદી(અ.સ.)નું માર્ગદર્શન

હઝરત ઇમામ મહદી(અ.સ.)નું માર્ગદર્શન લકબોની ખુસુસીયાત : આપણા અઇમ્મા(અ.મુ.સ.)ના પવિત્ર નામો અને લકબો સામાન્ય લોકોના અતા કરેલા નથી, પરંતુ ખુદાવંદે આલમે ખાસિયતોને ધ્યાનમાં રાખીને નામ અને લકબો પસંદ કરેલા છે. આથી દરેક નામ અને લકબની એક ખાસ ખાસિયત છે. જો કે આપણા તમામ અઇમ્મા(અ.મુ.સ.) ફઝીલત અને કમાલની દ્રષ્ટિએ એક સમાન […]

હઝરત વલીએ અસ્ર(અ.સ.)ને થોડા સવાલો

હઝરત વલીએ અસ્ર(અ.સ.)ને થોડા સવાલો આ શીર્ષક જોઇને મનમાં એ પ્રશ્ર્ન થાય કે ઇમામે ઝમાના (અ.સ.)ની સાથે ક્યાં મુલાકાત થઇ અને કેવી રીતે આપની સાથે પ્રશ્ર્નોત્તરી કરવાની તક મળી. તેથી આ વાત પહેલેથી જ સ્પષ્ટ કરી દઇએ કે હઝરત ઇમામે ઝમાના (અ.સ.) સાથે અમારી સીધી કોઇ મુલાકાત થઇ નથી. કહે […]