હઝરત ઇમામ હુસૈન (અ.સ.)નો કાતિલ આગની પેટીમાં હશે.
હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)એ ફક્ત મેદાને કયામતમાં ઇમામ હુસૈન(અ.સ.)ના કત્લનો મુકદ્દમો રજુ કરવાની અને તેની ફેસલાની વિશે જ નથી ફરમાવ્યુ, બલ્કે કાતિલના માટે બદતરીન અઝાબનો પણ ઝિક્ર કરેલ છે. અને આના વિશે પુષ્કળ રિવાયતો છે કે જેનો ઇન્કાર નથી થઇ શકતો. હઝરત ઇમામ અલી રેઝા(અ.સ.)એ પોતાના બાપદાદાઓથી રિવાયત નકલ કરી છે […]