નૂરનું સ્વાગત

નૂરનું સ્વાગત સર્વસામાન્ય તૈયારી: વિશ્વના રેહબરના વિશ્વવ્યાપી ઈન્કેલાબ માટે જે બાબતો ઝમીન તૈયાર કરી શકે છે તે ‘સર્વસામાન્ય તૈયારી’ છે. જ્યાં સુધી માણસને તરસની અનુભૂતિ નહિં થાય અને પાણીની ખરેખર તલબ નહિં થાય ત્યાં સુધી પાણીની કદ્રની ખબર નહિં પડે. સંપૂર્ણ અદ્લ: ખુદાવંદે આલમે ઈન્સાનોની હિદાયત માટે નબીઓ અને રસુલોનો […]

ઝુહુરના સમયમાં અંબિયા(અ.મુ.સ.)ના અદ્લનો પ્રકાશ

ઝુહુરના સમયમાં અંબિયા(અ.મુ.સ.)ના અદ્લનો પ્રકાશ સામાજિક જીંદગી માટે વ્યવસ્થા અને કાનૂન એ મહત્વની માંગ છે પરંતુ કાયદો અને વ્યવસ્થા આવી જવાથી આ તકાઝા પુરા નથી થતા. ફક્ત નિયમો બનાવીને સામાજિક અને વ્યક્તિગત જીવનને સુખી નથી બનાવી શકાતું. ખુશહાલ અને સંતોષજનક સામાજિક જીવન એ સમયે હાંસિલ થઇ શકે છે જ્યારે અદ્લ […]

અદ્લની વ્યવસ્થા અને હઝરત વલીએ અસ્ર (અ.સ.)નો ઝુહૂર

ફિતરી રીતે ઇન્સાન અદ્લો ઇન્સાફને દિલથી ચાહે છે અને ઝુલ્મ તેમજ અન્યાયથી નફરત કરે છે. સંપૂર્ણ અદ્લના ઇન્તેઝારમાં સદીઓ પસાર થઇ ગઇ. લાખો લોકો અદ્લની કુરબાનગાહ પર ભેટ ચઢાવી દેવાયા છે, પરંતુ દુનિયાને સંપૂર્ણ અને ઝીંદગીના દરેક તબક્કાઓમાં અદ્લ નસીબ નથી થયો. આજે પણ દુનિયામાં આતંકવાદને મિટાવવા માટે જે કાર્યો […]

ઇમામ(અ.સ.)નો ઝહુર અને કાએનાતનો નિઝામ

ઘણા સમયથી સાંભળતા આવીએ છીએ કે ‘આ દુનિયા નાની થતી જાય છે’. હવે થોડા દિવસોથી આ એક સામાન્ય વાત થઇ ગઇ છે કે “આ દુનિયા બહુજ નાની છે, તેનો અર્થ સ્પષ્ટ છે કે ભૂતકાળની દુનિયા ઘણી ઘણી મોટી હતી અને વર્તમાન દુનિયા બહુજ નાની થઇ ગઇ છે, પરંતુ હકીકત એ […]

દુનિયાની શાંતિનો એક માત્ર માર્ગ

દુનિયા ફરી પોતાના કરતૂતોની સજા ભોગવી રહી છે. વર્તમાન સમયમાં ચારે બાજુએ અશાંતિ ફેલાએલી છે. મારા મારી, લૂટફાટ, ગભરાટ, અવિશ્ર્વાસ, રોજીની તંગી….. આ બધું ખુદ માનવીની પોતાની કરણીનું પરિણામ છે. ખુદાવન્દે આલમે કુરઆને કરીમમાં આ હકીકત તરફ અગાઉથી ધ્યાન દોર્યું છે. “જમીન અને દરિયાની બુરાઇઓ માનવીની પોતાની કરણીનું પરિણામ છે. […]

ઇમામે ઝમાના (અ.સ.)ની વાતચીત ઝુહૂરના દિવસે

જ્યારે ઇમામે ઝમાના(અ.સ.)ના ઝુહૂર થવાનો હુકમ થશે ત્યારે હઝરત(અ.સ.) સમગ્ર દુનિયાની સુધારણા માટે અભિયાન ચલાવશે. ખાન-એ-ખુદામાં રૂકને યમાની અને મકામે ઇબ્રાહીમની વચ્ચે તેમના 313 વફાદાર દોસ્તો અને મદદગારોની સાથે, જે સાચી હુકૂમતના લશ્કર અને દેશના સરદાર છે, તેઓ પાસેથી બયઅત લેશે. (1) તે સમયે સૌથી પહેલી જે વાત પોતાની પવિત્ર […]

ઝુહુરનો ઝમાનો : ઈલ્મ અને તઅલીમની સંપૂર્ણતા

ખુદાવંદે આલમના તમામ સર્જનોમાં માનવીને એટલા માટે શ્રેષ્ઠ કહેવામાં આવે છે કે તેનામાં વિકાસ અને પરીપૂર્ણતાની જે હાલત જોવા મળે છે તે અન્ય કોઈ સર્જનમાં જોવા નથી મળતી. તેથી પરવરદિગારે તેની હિદાયત અને માર્ગદર્શન માટે નબીઓ, રસુલો અને આસમાની કિતાબોને ઉતારી જેથી માનવી આ હિદાયત અને માર્ગદર્શનના સહારે ઉંચી મંઝીલોને […]

અલ્લાહના વાયદાની પૂર્ણતા

ખુદાવંદે આલમ રહેમાન અને રહીમ છે. મખ્લુકોના હકમાં ખુદા કરતા વધારે કોઈપણ મહેરબાન નથી. માઁ ની મોહબ્બત પોતાની બધી વિશાળતાઓની સાથે અલ્લાહની રહેમતના દરીયાની સામે એક ટીપું છે. જ્યારે માઁ પોતાના સંતાનોને કોઈ તકલીફમાં જોવાનું પસંદ નથી કરતી ત્યારે ખુદાની વિશાળ રહેમતો પોતાના બંદાઓને જહન્નમના અઝાબમાં સપડાએલા કેવી રીતે જોશે? […]

“અય્ન મુહ્યી મઆલેમીદ્ દીને વ અહ્લેહી?

“કયાં છે તે, જે દીનની નિશાનીઓ અને તેના માનવાવાળાઓને નવું જીવન બખ્શશે.? આ વાકય દોઆએ નુદબાનું છે. જે આપણે સામાન્ય રીતે હર જુમ્આના દિવસે સવારે પડીએ છીએ. અને આવા અસંખ્ય વાકયોથી આપણે આપણા દિલોને આપણા ઈમામની યાદથી નુરાની કરીએ છીએ. આ વાકય દોઆનું હોવા છતાં વાકચાતુર્યથી ભરપૂર છે. રજુઆતની પધ્ધતિ […]