ઇમામે ઝમાના (અજ.) અને ફીકહના હુકમો (શરીઅતના મસઅલાઓની જાણકારી)

દુનિયાની એ રીત છે કે કોઇના વ્યક્તિત્વનો અંદાજ એ બે પ્રકારે કરે છે. એક તો એ કે તેણે પોતાના જીવનમાં શું શું કર્યંુ અને બીજું તેણે આવનારી પેઢી માટે શું છોડ્યું. આપણા વિષયનો સંબંધ બીજા પ્રકાર સાથે છે. આપણે શીઆ ઇસ્નાઅશરી ઇમામ (અ.સ.)ની ઇસ્મત અને ઇલ્મને અલ્લાહ તરફથી આપવામાં આવ્યું […]