હઝરત ઇમામ હુસૈન(અ.સ.) અને હઝરત ઇમામ મહદી(અ.સ.)

હઝરત ઇમામ હુસૈન(અ.સ.)એ કરબલાના મૈદાનમાં જે ઇસ્તેગાસહની અવાઝ બુલંદ કરી હતી તે કરબલામાં ખત્મ નથી થઇ પરંતુ તેમાં વધારો થતો રહ્યો છે. આ અવાજ સાંભળીને એ લોકોએ પણ લબ્બૈક કહ્યુ હતુ જેઓ એ સમયે દુનિયામાં ન હતા પરંતુ આલમે અરવાહમાં તે અવાજને સાંભળી રહ્યા હતા. હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ની શહાદત અને […]

પ્રાચિન કૌમો દરમ્યાન હઝરત ઇમામ મહદી(અ.ત.ફ.શ.)નું વર્ણન

ઇસ્તેગાસહ: શું કરીએ કે હવસખોરોની બંડખોરી વધતી જઇ રહી છે. દરેક ખુશહાલ ફુલના બગીચા માટે કુહાડીને ધારદાર કરવામાં આવી રહી છે. દરેક ગીત ગાનાર પક્ષી માટે નવા-નવા રૂપોમાં પીંજરા બનાવાઇ રહ્યા છે. દુન્યાની કૌમોની પ્રગતિએ હાડમાસના ઇન્સાનને નફસાની ખ્વાહિશાતની પાંખો આપી દીધી છે. સંસ્કૃતિ નિર્વસ્ત્ર થઇને નાચી રહી છે. દરેક […]

નૂહનું તોફાન

એકવાર ફરી એવું લાગે છે કે હવાઓનો મિજાજ બગડી રહ્યો છે. એક તરફ જમીનનું સ્તર ઉજ્જડ થવાથી જીવંત મૂળ નિર્જીવ થઇ રહ્યો છે….. જ્યારે બીજી તરફ આંધીના જોરદાર સપાટાઓ પોતાની બધી વિનાશક શક્તિઓની સાથે આ વસ્તીઓ તરફ આગળ વધી રહ્યા છે….. આ આગાહી છે અને અપેક્ષિત છે. એક તરફ પાનખરની […]

ઇમામતનું મહત્વ અને ઇમામ અલયહિસ્સલામનો દરજ્જો

ઇમામત સૌથી મહત્વનો પ્રશ્ર્ન છે. આ તે માટે મહત્વનો છે કે તે ખુદા સુધી પહોંચવા માટે એક માત્ર સૌથી વધુ વિશ્ર્વસનીય માધ્યમ -ઝરીઓ છે. માત્ર ઇમામતના વાસ્તાથી ખુદાની સાચી મઅરેફત મેળવી શકાય છે. અને તેની ઇબાદત કરી શકાય છે. જો કોઇ આ માર્ગ સિવાય બીજી કોઇ રીતે ખુદાની મઅરેફત મેળવવા […]

ઇમામત હઝરત અલી (અ.સ.)ની નજરમાં

હઝરત રસુલે ખુદા સલ્લલ્લાહો અલયહે વ આલેની એક મશહુર અને જાણીતી હદીસ છે જે શીયા અને સુન્ની હદીસકારોએ નક્લ કરી છે. “મન માનત વલમ યઅરફો ઇમામે ઝમનેહી માત મીતતલ જાહેલીય્યત જે પોતાના જમનાના ઇમામને ઓળખ્યા વગર તેમની મઅરેફત મેળવ્યા વગર આ દુનિયામાંથી ચાલ્યો જાય તેનું મૃત્યુ અજ્ઞાનતાનું મૃત્યુ હશે. એટલે […]

ઇમામે ઝમાના અલયહિસ્સલામની સાથે મોહબ્બત

મોહબ્બત જાહેરી રીતે એક એવો શબ્દ છે કે જેનો ઉપયોગ ઘણો વધુ થાય છે. દુનિયાની કોઇપણ વ્યક્તિ એવી નથી કે જે આ શબ્દથી, તેના અર્થ અને હેતુથી અજાણ હોય. એવું કોણ છે જેની જીભ ઉપર મોહબ્બત શબ્દ બોલાતો ન હોય. એવું કોઇ નથી. તે સાચું છે, પરંતુ તેના મૂળ અર્થ […]

જો ખુદાની હુજ્જત ન હોય…..?

આપણા બધા અકીદાઓને પાયો અક્કલ અને શરીઅત છે. અક્કલ અને શરીઅતનો ફેંસલો છે કે જગતના સંચાલન અને કારભારના માટે એક ‘સંપૂર્ણ ઇન્સાન’, ‘ખુદાની હુજ્જત’, ‘અક્કલથી કામ લેનારો’, ‘અક્કલથી કામ કરનારા’નું અસ્તિત્વ હોવું જરૂરી છે. જેનું અસ્તિત્વ આ સમગ્ર જગતના અસ્તિત્વ ઉપર છવાએલું હોય તે આ જગતનો હાકીમ હોય અને હુકમ […]

બયઅતનામું

આ બયઅત નામાના વિષયથી મુરાદ તે અહદનામું-કરાર છે જે લેખિત રીતે મોજુદ છે. જેની કલમો અને શરતોની હેઠળ જમીન અને શહેરોના વલી અસ્ર, (આપણી રૂહો ફીદા થાય,) આપ ના વ્યવસ્થાપકો અને સાથીદારો, દોસ્તો અને હમસફર અને આપ ની તમામ પ્રજા, વાયદા અને વચનને પૂરૂં કરવાની કસમ ખાશે. પરંતુ તેની પહેલા […]

એક માને ઇમામના સલામ

ખુશીના બધા ગીતો આશાઓના સિતાર ઉપર જ આલાપવામાં આવે છે. તેના શબ્દો ભવિષ્યના ભંડારોમાંથી કાઢીને શણગારવામાં આવે છે. એક બાળક માને કહે છે. “માં ઉંઘ નથી આવતી. એક વાર્તા કહે. મા કહે છે; “આંખો બંધ કરો પછી કહું છું. બાળક આંખો બંધ કરી લે છે. પરંતુ પાંપણો ભેગી થતાંજ એમ […]

લબે એજાઝ પર હય ઇસ્મે અઅઝમ અબ તો આજાઓ

રૂખે મહતાબ હય તસ્વીરે પુરગમ અબ તો આ જાઓ હુઇ જાતી હે ઝવ તારોં કી મધ્ધમ અબ તો આ જાઓ ગમે ફુરકત હય તારીકી હય ઔર હમ અબ તો આ જાઓ ચીરાગે ઝીસ્તકી લૌ હો ગઇ કમ અબ તો આ જાઓ રહે ફુરકતમેં કબ સે કેહકશાં મશગુલે ગીર્યા હય બના […]