હઝરત ઇમામ હુસૈન(અ.સ.) અને હઝરત ઇમામ મહદી(અ.સ.)
હઝરત ઇમામ હુસૈન(અ.સ.)એ કરબલાના મૈદાનમાં જે ઇસ્તેગાસહની અવાઝ બુલંદ કરી હતી તે કરબલામાં ખત્મ નથી થઇ પરંતુ તેમાં વધારો થતો રહ્યો છે. આ અવાજ સાંભળીને એ લોકોએ પણ લબ્બૈક કહ્યુ હતુ જેઓ એ સમયે દુનિયામાં ન હતા પરંતુ આલમે અરવાહમાં તે અવાજને સાંભળી રહ્યા હતા. હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ની શહાદત અને […]