ઇમામ હુસૈન(અ.સ.)માં કુર્આની સિફાતો – ૧
ઇમામીયા મઝહબનો એક મૂળભૂત સિધ્ધાંત છે કે પૈગમ્બરે અકરમ(સ.અ.વ.)ના ખલીફા અને જાનશીન તે શખ્સ થઇ શકે છે જે ભૂલચૂક અને ગુનાહ તથા નાફરમાનીથી સંપૂર્ણ સુરક્ષિત હોય અને ખતાઓથી મેહફુઝ હોય. એટલા માટે કે પૈગમ્બરે ખુદાના જાનશીન, રસુલે અકરમ (સ.અ.વ.)એ બયાન કરેલ દીન અને શરીઅતની દેખભાળ રાખનારા અને મુહાફિઝ હોય છે. […]