ઇમામ હુસૈન(અ.સ.)માં કુર્આની સિફાતો – ૧

ઇમામીયા મઝહબનો એક મૂળભૂત સિધ્ધાંત છે કે પૈગમ્બરે અકરમ(સ.અ.વ.)ના ખલીફા અને જાનશીન તે શખ્સ થઇ શકે છે જે ભૂલચૂક અને ગુનાહ તથા નાફરમાનીથી સંપૂર્ણ સુરક્ષિત હોય અને ખતાઓથી મેહફુઝ હોય. એટલા માટે કે પૈગમ્બરે ખુદાના જાનશીન, રસુલે અકરમ (સ.અ.વ.)એ બયાન કરેલ દીન અને શરીઅતની દેખભાળ રાખનારા અને મુહાફિઝ હોય છે. […]

શહાદતના રહસ્યોની અજોડતા

ઇમામ હુસૈન(અ.સ.)ની શહાદત એક એવી શહાદત છે, જેના લીધે દુનિયામાં એક ઇન્કેલાબ પૈદા થયો, અને ત્યારથી લઇ આજ સુધી દુનિયામાં જેટલા પણ ઇન્કેલાબ આવ્યા છે, અગર તેને બારીકાઇથી જોવામાં આવે તો કયાંય ને કયાંય તેના ઉંડાણમાં ઇમામ હુસૈન(અ.સ.) મળશે, જેમની વિચારધારા અને મિશનથી લોકોમાં હરકત પૈદા થઇ ગઇ, જેના પરિણામે […]

(ઝિયારતે આશુરાના અંતમાં સજદામાં જે દુઆ પડવામાં આવે છે તે (તરજૂમો))

યકીન: ઇમામ હુસૈન(અ.સ.)નુ નામ ઝબાન ઉપર આવે છે ત્યારે દરેક પાક નફસની એવી અજીબ કૈફીયત હોય છે, જેને ફક્ત તે જ અનુભવ કરી શકે છે અને તેની કૈફીયતનો કોઇ પાસો શબ્દોથી વર્ણન કરવુ અશક્ય છે અને હકીકતમાં એવું છે કે ઝમીનના તમામ રહેવાસી પોતાની પુરી અક્લને સમેટીને ઇચ્છે કે તે […]

ઇમામ હુસૈન(અ.સ.)ના ઉચ્ચ મકામની એક જલક

“સેરાતલ્ લઝીન અન્ અમ્ત અલ્યહિમ હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ની પવિત્ર હસ્તિ આસમાની નેઅમતોનો સર ચશ્મો છે. આપ (અ.સ.) કાલે પણ અને જ્યારથી આ ઝમીન ઉપર ઇન્સાનની હિદાયત માટે અંબિયા(અ.સ.)નો આવવાનો સિલસિલો શરૂ થયો ત્યારથી આ જમીન ઉપર કાએનાતના ખાલિક તરફથી વસીલા અને માઘ્યમ હતા, એ નેઅમતો માટે જે આસમાનથી ઝમીન ઉપર […]

ઝિયારતે નાહિયાની સમજુતી: ભાગ ૪

(અલ-મુન્તઝર મોહર્રમુલ હરામના ખાસ અંક – હિ.સ. ૧૪૩૧ ના અનુસંધાનમાં શરૂ) (૧૨) “અસ્સલામો અલલ્ મોરમ્મલે બિદ્દેમાએ “સલામ થાય તેના પર જે ખાક અને ખુનમાં લોથ પોથ થયા ઝિયારતે નાહિયાના આ જુમલામાં આપણે બે શબ્દો ઉપર ચર્ચા કરીશું. અલ મોરમ્મલ અને દેમાઅ. (અ) અલ મોરમ્મલ : આનો મૂળ શબ્દ ‘રમ્લ’ છે, […]

કેયામે ઇમામ હુસૈન(અ.સ.) અને અમ્ર બિલ મઅ્ફ

સૈયદુશ્શોહદા હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ના કેયામ અને અમ્ર બિલ મઅ્રૂફના વિશે ચર્ચા કરવા પહેલા એ વાત પર વિચાર કરીએ કે હઝરત ઇમામ હુસૈન(અ.સ.)એ જે દીનની જીંદગી અને અસ્તિત્વ માટે કેયામ કર્યો તેનો બુનિયાદી મકસદ શું હતો? અને ખુદા વંદે આલમે અંબિયા અને રસુલોને ક્યા મકસદ માટે નિમણુંક કર્યા? હઝરત ઇમામ હુસૈન […]

ઇમામ હુસૈન(અ.સ.)ની અઝમત ઉપર એક વિચાર એક નઝર

ઇમામ હુસૈન(અ.સ.)ની અઝમત ઉપર એક વિચાર એક નઝર

ઇન્સાનની અક્લ અને ડહાપણ, ઇલ્મ અને સમજ તેમજ વિચાર અને નઝર એક પાંખ કપાયેલ પક્ષીની જુંબીશ સમાન છે, જેને તે પોતાની બધી તાકત, આવડત અને સંશોધનને સમેટીને પોતાની બલંદ હિંમત અને બલંદ હોસલાની સાથે પોતાના બાવડાઓને આપે છે.