હઝરત મહદી અલયહિસ્સલામની દોઆ, તરજુમો અને સારાંશ
આ દોઆની શરૂઆત ‘અલ્લાહુમ્મર્ઝુકના તવફીકત્તાઅતે’થી થાય છે. જેને પ્રખર હદીસકાર શયખ અબ્બાસે કુમ્મી (રહ.) એ તેમની પ્રસિધ્ધ કિતાબ ‘મફાતીહુલ જીનાન’માં આલમે રબ્બાની અને આરીફે નુરાની શયખ કફ અમીની ‘મીસ્બાહુલ મુતહજ્જીદ’માંથી નકલ કરી છે. જગ્યાના અભાવને કારણે દોઆની સનદથી ચર્ચા કર્યા વગર અર્થઘટન તરફ આગળ વધીએ છીએ. યાદ રહે કે આ […]