નાપાક વંશાવળી યઝીદ બીન મોઆવીયા લ.અ.
જનાબે આએશાએ મરવાન હકમને કહ્યું: મેં રસુલે ખુદા સ.અ.વ. પાસેથી સાંભળ્યું છે કે આપ સ.અ.વ. તમારા બાપ-દાદા વિષે ફરમાવ્યું: મલઉનોનો વંશનો અર્થ તમે લોકો છો. (દુર્રે મન્સુર ૪/૧૯૧)
મરવાન બીન હકમ એજ છે જેની તરફ બની મરવાનનો સંબંધ છે તેની કુન્નીયત અબુ અબ્દુલ મલક હતી. વંશાવળી આ રીતે છે: “મરવાન બીન હકમ બીન અબીલ આસ ઈબ્ને ઉમય્યા.” (વિગત માટે અલ મુન્તઝર હી. ૧૪૧૫નો અંક જુઓ)