ઈમામ હુસૈન અલયહિસ્સલામના ખુત્બાની અસરો
ઈમામ હુસૈન અલયહિસ્સલામના ખુત્બાની અસરો ઈમામ હુસૈન (અ.સ.)ના ખુત્બાઓ અને તેમાં છુપાએલી અસરો, રહસ્યો અને ઈશારાઓને સમજવા, એહસાસ કરવો, તેનાથી અસર પામવી અને પછી તે પોતાની ભાષા અને શબ્દો થકી રજુ કરવા, તેના ખુલાસા અને અર્થઘટન કરવા તે ભણેલા ગણેલા તો એક બાજુએ મોટા મોટા વિદ્વાનો, સ્કોલરો, જેનું જીવન લેખન, […]