ઇમામ હુસૈન અ.સ. ની ફઝીલતો Category
ઈમામ હુસૈન અલયહિસ્સલામના ખુત્બાની અસરો ઈમામ હુસૈન (અ.સ.)ના ખુત્બાઓ અને તેમાં છુપાએલી અસરો, રહસ્યો અને ઈશારાઓને સમજવા, એહસાસ કરવો, તેનાથી અસર પામવી અને પછી તે પોતાની ભાષા અને શબ્દો થકી રજુ કરવા, તેના ખુલાસા અને અર્થઘટન કરવા તે ભણેલા ગણેલા તો એક બાજુએ મોટા મોટા વિદ્વાનો, સ્કોલરો, જેનું જીવન લેખન, સંપાદન અને સંશોધનમાં પસાર થયું […]
હસને બસરીએ આ પ્રસંગની નોંધ કરી છે: એક દિવસ ઈમામ હુસયન અ.સ. પોતાના સાથીદારોની સાથે એક બાગમાં તશરીફ લઈ ગયા. આ બાગની દેખરેખ એક ગુલામ રાખતો હતો. તેનું નામ “સાફ” હતું. જ્યારે ઈમામ હુસયન અ.સ. બાગની પાસે પહોંચ્યા ત્યારે જોયું કે ગુલામ જમી રહ્યો છે. ઈમામ હુસયન અ.સ. એક ઝાડની આડમાં બેસી ગયા. જેથી ગુલામની નજર આપ ઉપર ન પડે. (અને તે શાંતીથી જમી લે. ગુલામોની આટલી કાળજી અહલેબયત અ.સ. ના સંસ્કાર છે.) ઈમામ હુસયન અ.સ. એ જોયું કે અડધી રોટલી ગુલામ પોતે ખાઈ રહ્યો છે અને અડધી રોટલી કુતરાને ખવડાવી રહ્યો છે. ઈમામ હુસયન અ.સ. ને ગુલામનું આ કાર્ય કંઇક વિચિત્ર લાગ્યું.
ઈમામ હુસય્ન અ.સ. અને અખ્લાક ઈમામ હુસય્ન અ.સ.ના જીવનના જુદા જુદા સ્વરૂપો છે તેમાંનું એક મહત્વનું સ્વરૂપ આપના સંસ્કારોની સુંદરતા છે. અને કેમ ન હોય? જગતના સૌથી વધુ ચારિત્રવાન રસુલ સ.અ.વ.ના નવાસા છે. જેમની બેઅસત જ ચારિત્રની પરાકાષ્ટાનું મુળ છે. “ઈન્ની બોઈસ્તો લે ઓતીમ્મ મકારેમલ અખ્લાક”. (રસુલ અકરમ સ.અ.વ.) ઈમામ હુસય્ન અ.સ.ના જીવન ઉપર દ્રષ્ટિપાત […]
“અજીબ સાદા વ રંગીન હૈ દાસ્તાને હરમ, નિહાયત જીસ્કી હુસૈન, ઇબ્તેદા હૈ ઇસ્માઇલ આલી જનાબ હસન સદ્ર એક કિતાબના લેખક છે, જેનું નામ ‘મર્દે લા મુતનાહી’ છે. આ કિતાબ હઝરત અલી(અ.સ.)ની સિરત પર લખવામાં આવી છે. જે આપની પવિત્ર જીંદગીના એ કારનામાઓ પર રોશની ફેંકે છે. જે ઇસ્લામના તહઝીબી, સંસ્કૃતિ, સમાજી, સોસાયટી, તરબીયતી અને ઇલ્મી […]
સય્યદુશ્શોહદાઅ – કતીલુલ અબ્રાઅ ઈમામ હુસયન અ.સ.ની કુન્નીયત છે અબુ અબુદ્લ્લાહ, એટલે અબ્દુલ્લાહના પિતા. અરબોમાં સંબોધન કરવાની અમુક રસમો હતી. એક, તેના નામથી બોલાવવા, બીજુ તેના લકબથી અને ત્રીજુ તેની કુન્નીયતથી બોલાવવા. દાખલા તરીકે, મૌલાએ કાએનાતનું નામ અલી હતું. લકબ અસદુલ્લાહ અથવા હયદર હતું, કુન્નીયત અબુલ હસન અથવા અબુલ હસનૈન હતું. બિલ્કુલ તેવીજ રીતે ઈમામ […]
ઈમામ હુસયન (અ.સ.)ની બહાદુરીના બારામાં કલમ ઉઠાવ-તાજ જામેઆ અઝહરના એક બુઝુર્ગ શયખે અસબક શબરાવીનું એ વાકય યાદ આવી જાય છે જે તેમણે પોતાની કિતાબ અલ ઈત્તેહાફ બે હુબ્બીલ-અશરાફમાં લખ્યું છે કે એહલેબય્ત ઈલ્મ અને નમ્રતા, શોર્ય, વકતવ્ય અને બહાદુરીમાં સૌથી વધુ સંપૂર્ણ હતા. આ ગુણો તેઓએ મેળવ્યા ન હતા બલ્કે ખુદાવંદે આલમની બખ્શીશ હતી. તે […]
હદીસોના સંચયમાં અસંખ્ય હદીસે નબવી એ વાત ઉપર દલીલ કરે છે કે આપના બાર વારસદારો હશે અને બધા કુરયશ કબીલા – કુટુંબમાંથી હશે. માત્ર શીઆ લેખકોજ નહિ બલ્કે અસંખ્ય વિશ્વાસપાત્ર સુન્ની ફીરકાના લેખકો જેવા કે સહીહ બુખારી વિગેરે હદીસકારોની રિવાયતો આ વિષય ઉપર જોવા મળે છે. આ બાર વારસદારોમાંથી નવ હઝરત ઈમામ હુસયન (અ.સ.)ની પીઠમાંથી […]
અલ્લાહનું ઘર અને રસુલ (સ.અ.વ.) ના અહલેબયત (અ.સ.) આ ઉમ્મત માટે હિદાયતનું કેન્દ્ર અને મુક્તિનું સ્થાન છે. આવો ! જોઇએ કે ખાનએ કા’બા અને હઝરત ઇમામ હુસયન (અ.સ.) વચ્ચે શું સામ્ય છે. એમ તો એક બીજા વચ્ચે ઘણો સબંધ છે. પરંતુ ટૂંકમાં નીચે મુજબ થોડી ચર્ચા કરીએ છીએ. (1) પ્રથમ ઘર: ખાનએ કા’બાને ખુદાએ પ્રથમ […]
ઇમામીયા મઝહબનો એક મૂળભૂત સિધ્ધાંત છે કે પૈગમ્બરે અકરમ(સ.અ.વ.)ના ખલીફા અને જાનશીન તે શખ્સ થઇ શકે છે જે ભૂલચૂક અને ગુનાહ તથા નાફરમાનીથી સંપૂર્ણ સુરક્ષિત હોય અને ખતાઓથી મેહફુઝ હોય. એટલા માટે કે પૈગમ્બરે ખુદાના જાનશીન, રસુલે અકરમ (સ.અ.વ.)એ બયાન કરેલ દીન અને શરીઅતની દેખભાળ રાખનારા અને મુહાફિઝ હોય છે. ઇમામ અને ખલીફા, પૈગમ્બરે અકરમ(સ.અ.વ.)ની […]
“સેરાતલ્ લઝીન અન્ અમ્ત અલ્યહિમ હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ની પવિત્ર હસ્તિ આસમાની નેઅમતોનો સર ચશ્મો છે. આપ (અ.સ.) કાલે પણ અને જ્યારથી આ ઝમીન ઉપર ઇન્સાનની હિદાયત માટે અંબિયા(અ.સ.)નો આવવાનો સિલસિલો શરૂ થયો ત્યારથી આ જમીન ઉપર કાએનાતના ખાલિક તરફથી વસીલા અને માઘ્યમ હતા, એ નેઅમતો માટે જે આસમાનથી ઝમીન ઉપર આવે છે. જ્યારે આપણે આપણા […]