ઇમામ હુસૈન(અ.સ.)ની મદદ અને ઇમામે ઝમાના(અ.સ.)ની મદદ

ખુદાવંદે આલમે આ દુનિયાના ઇન્સાનને સંપૂર્ણતા હાસિલ કરવા માટે પૈદા કર્યો છે અને અલ્લાહે વ્યવસ્થા પણ એવી કરી છે કે અગર હઝરતે ઇન્સાન અલ્લાહના બનાવેલા કાનૂનો અને તરીકા ઉપર ચાલે તો ખૂબ જ આસાનીથી દુનિયા અને આખેરતમાં સફળતાની મંઝિલો પાર કરી શકે છે. પરંતુ જનાબે આદમ(અ.સ.)ના ઝમાનાથી આજ સુધી દુનિયામાં મોટા ભાગના લોકોએ ન તો ઇલાહી કાનૂનોને આદર્શ બનાવ્યા અને ન તો ઇલાહી તાલીમાત પર સંપૂર્ણ રીતે અમલ કર્યો છે. પરંતુ એનાથી વધીને લોકોએ ગુમરાહીનો રસ્તો અપનાવ્યો છે અને હંમેશા અલ્લાહના અવલીયા(અ.મુ.સ.), અંબિયા (અ.મુ.સ.) તથા અઇમ્મા(અ.મુ.સ.)ને શહીદ કર્યા છે. આ અત્યાચાર છતા અલ્લાહની સુન્નત હંમેશાથી એ રહી છે કે

જનાબ ઝોહયર બિન કૈન બજલી

કરબલાની ઘટનાની મહાન વિભૂતિઓમાં સૌથી વધુ મહત્વની અને અસરકારક વિભૂતિ તો ખુદ ઈમામ હુસય્ન અ.સ.નું વ્યકિતત્વ અને પ્રતિભા છે, પરંતુ અમુક ચહેરાઓ તેમાં શામીલ થઈને તેને ઈતિહાસની એક અજોડ ઘટના બનાવી દીધી છે. ઈમામ હુસય્ન અ.સ.ના અસ્હાબો પૈકી દરેક પોતાની જુદી જુદી પ્રતિભા પણ ધરાવે છે. અને શહાદતના ગુલદસ્તામાં ભળી જઈને તેની સામુહીક ભવ્યતા અને સ્વરૂપમાં વધારો પણ કર્યો છે. આ સૌની રહેણી કરણીમાં, સિધ્ધાંતો અને અકીદાઓમાં, ધ્યેય અને વિચાર સરણીમાં, જીવન અને મૃત્યુની ઈચ્છાઓમાં, હુસયની સંસ્કૃતિની ઝલક જોવા મળે છે. તેઓ ઈમામ હુસય્ન અ.સ. માટે ગર્વને પાત્ર હતાં.

કરબલાના એ અજ્ઞાત શહીદો તૌબા કરી શહાદત પામ્યા

કરબલાની કથા તે સંપૂર્ણ રીતે દુ:ખ દર્દ ભરી ઘટના છે જેમાં દુનિયાના કરોડો ઈન્સાનો આંસુ વહાવીને, સીનાઝની કરીને દુ:ખ અને દર્દ પ્રદર્શિત કરે છે. આ રંજ અને બલાને પ્રદર્શિત કરવું તે માનવતાની એક કુદરતી લાક્ષણિકતા છે જે હોવું કુદરતના નિયમ મુજબ જરૂરી છે. આ અઝાદારી, આ રોકક્કળ, આ ફર્યાદની બુમોને […]

કરબલાવાળાના મહાન અમલના પરદા પાછળ શું હતું?

દુનિયાએ પોતાના લલાટ ઉપર આમ તો કોઈ ન કોઈ મઝલુલમના લોહીનો ધબ્બો લગાડેલો છે. તેના આસ્તનીન અને પાલવમાંથી હંમેશા આહૂતી આપનારાઓના ખુનના ટીપાઓ ટપક્યા છે. કોઈ પણ કાળ “ગળા અને ખંજરની દાસ્તાન” થી ખાલી નથી. પરંતુ આ દિલને તડપાવનાર ઘટના તેના પાલવમાં જે ઉચ્ચતા ધરાવે છે તે કરોડો બેકરાર દિલો […]

ઇસ્લામ માટે સ્ત્રીઓનું યોગદાન

દીને ઇસ્લામની મજબુત આત્મબળ ધરાવનાર પુત્રીઓ, રસુલે ખુદા (સ.અ.વ.) ની કૌમમાં ચારિત્ર્યવાન અને ઇતિહાસ રચનાર ખાતુનો, જનાબે ઝહેરા સલામુલ્લાહે અલયહાના જીવનના માર્ગને અનુસરનાર સ્ત્રીઓ એ છે કે જેમણે ઇતિહાસ તથા વિચારધારાને એક નવો વળાંક અને સંસ્કૃતિને એક નવી દ્રષ્ટિ આપી છે. જેણે માનવીને પોતાના ભૌતિક અને રૂહાની જીવનમાં સપ્રમાણ રીતે […]