ઇમામે ઝમાના(અ.સ.)ના બારામાં માઅસુમીન(અ.મુ.સ.)નુ બયાન

Print Friendly, PDF & Email

હઝરત અમીરૂલ મોઅમેનીન(અ.સ.)એ ફરમાવ્યુ:
યઅ્તેફુલ હવા અલલ્ હોદા એઝા અતફુલ્ હોદા અલલ્ હવા વ યઅ્તેફુર્ રઅ્ય અલલ્ કુર્આન એઝા અતફુલ્કુર્આન અલર્ રઅ્ય

હઝરત અમીરૂલ મોઅમેનીન(અ.સ.)એ ફરમાવ્યુ:
“તેઓ (ઇમામ મહદી(અ.સ.)) ખ્વાહીશાતને હિદાયતને અનુસરનારી બનાવશે, જ્યારે કે લોકોએ હીદાયતને ખ્વાહીશાતને અનુસરનારી બનાવેલી હશે. અને તેઓ (લોકોના) અભિપ્રાયને કુર્આનને અનુસરનારા બનાવશે, જ્યારે કે લોકોએ કુર્આનને પોતાના અભિપ્રાયને અનુસરનારૂ બનાવ્યુ હશે.

(બેહારૂલ અન્વાર, ભાગ: ૫૧, પાના: ૧૩૦, હદીસ: ૨૫)
(નહજુલ બલાગાહ, પાના: ૧૯૫, ખુત્બા નંબર: ૧૩૮)

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *