કિતાબુ અલ-ગયબતે – તૂસી (અ.ર.)

શયખુત્તાએફહનું સંકલન “કિતાબુ અલ-ગયબતે” આ લેખમાં અમારો હેતુ આલિમે રબ્બાની શયખુત્તાએફહ અબુ જઅફર મોહમ્મદ બીન હસન તુસી (કુદદેસ સિરરોહુ)ની મશહુર કિતાબ અલગયબતનો પરિચય કરાવવાનો છે. આપ્ની મહાનતા અને વ્યકિતત્વ માટે થોડા લકબો જોઈએ. ઇમામુલ ફિરકતે બઅદલ અઇમ્મતીલ મઅસુમીન(અ.સ.) (“ઇમામો(અ.સ.) પછી ફીરકાના ઇમામ) એમાદુશશીઅતે ઇમામીયા (શીઆના સ્તંભ) મોહકકેકુલ ઉસુલે વલ ફુરૂએ […]

Read More