અલ ફહરિસતો

અલ ફહરિસ્ત : કિતાબશનાસી (પુસ્તક જ્ઞાન) આ લેખને શરૂ કરતાં પહેલાં એ યોગ્ય લાગે છે કે અમુક વાતોની ચોખવટ કરી દઇએ અને એ પછી જ આગળ વધીએ જેથી વિષયને સમજવું સરળ બને. આલિમો અને જ્ઞાનીઓનાં કામો તથા સંશોધનોને માટે તેમજ સામાન્ય જનોને માટે મેળવવા માટે કાંતો તે બાબત કોઇ માણસનું […]

જવાબે તમન્ના

દિલો કી તમન્નાએં બર લાએંગે હમ કે આએંગેં બે-નીકાબ આએંગેં હમ નીગાહેં ભલા ઔર તુમ સે ફીરેંગી તુમ્હારે કેલેજોં કોઇ બરમાયેં ગે હમ કસમ મસ્લેહત કી અબસ દે રહે હો નઝર હો તો અબ ભી નઝર આએંગે હમ. સુનેંગે તુમ્હારી તુમ્હારે દીલોં કી વોહ જબ હકમ દેગા ચલે આએંગે હમ […]

તમન્ના

દિલો કી તમન્ના ભી બર લાઇએગા કે પરદહ હી પરદહ કીએ જાઇએગા મસીહાઇયાં કામ આએંગી કીસ દીન મરીઝોં પે કબ તક તરસ ખાઇએગા કસમ આપ કો આપ કી મસ્લેહત કી બતા દીજીએ કબ નઝર આઇએગા. હમારી દોઆએં હમારી સદાએં ખમોશી સે કબતક સને જાઇએગા. યે માના કે હય મસ્લેહ પરદા […]

મહદી ઇસ્લામી રિવાયતોની રોશનીમાં

* ગત વરસના નિસ્ફે શાબાનના ખાસ અંકમાં કુરઆને કરીમની અમૂક આયતો ઇમામે ઝમાના (અ.સ.) ની બાબતમાં આપ હઝરાતની ખિદમતમાં રજુ કરી ચુક્યા છીએ. આ વરસે ઇચ્છીયે છીએ કે આં હઝરત અજ્જલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ સંબંધી ચર્ચાની ઇસ્લામી રિવાયતોના પ્રકાશમાં નિહાળીએ જેથી મિલ્લતે – ઇસ્લામીઅહ એમ ન માની બેસે કે ઇમામે […]

હઝરત હુજ્જત બિન અલ હસન (અ.સ.) ની લાંબી ઉમ્ર

જેમ કે આપને યાદ હશે કે ગયા વરસે નિમએ શાબાનના ખાસ અંકમાં ઇમામ ઝમાના (અ.સ.) ની લાંબી ઉમ્ર વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુથી અભ્યાસ કરીને સાબિત કરવામાં આવી હતી કે વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુથી પણ લાંબી ઉમ્ર થવામાં કોઇ પણ જાતની શંકા કે સંદેહ થવાને સ્થાને નથી. આ વરસે આજ આશયની બીજા દ્રષ્ટિબિંદુથી તેહકીક અને […]

આપણા મૌલાના ગયબતના જમાનામાં શીયાઓની ફરજો.

અત્રે ઇમામે ઝમાના (અ.સ.) ના ગયબતના જમાનામાં શીયાઓની તમામ ફરજો બયાન કરવાનો અમારો આશય નથી પણ થોડીક જ ફરજોનું બયાન કરવું મકસુદ છે. જેનો ઇમામ (અ.સ.)ની સાથે સંબંધ આપવામાં આવ્યો છે. 1. માઅરેફત (ઇમામની ઓળખ) શીયાઓની મહત્વની ફરજોમાંથ એક ફરજ ઇમામ (અ.સ.)ની મારેફત છે. ઇસ્લામમાં ઇમામ (અ.સ.) ની મારેફત એટલી […]

સંપાદકની નોંધ :

અમારા ગુજરાતન ચાહકોની વર્ષોથી માગ રહી છે કે ‘અલ મુન્તઝર’ (અ.સ.) જે ફક્ત ઉર્દૂમાં પ્રકાશીત થાય છે એ ગુજરાતીમાં પણ અનુવાદ થાય તો ગુજરાતની જનતાને ઇમામે ઝમાના (અ.સ.)ની એમની જાણમાં વધારો થાય. અમને વર્ષોથી ઇચ્છા રહી છે કે અમે આ અવારનવાર થતી માંગને પૂર્ણ કરીયે. માસુમ (અ.સ.) ની એક હદીસ […]

હઝરત મહદી (અ.ત.ફ.શ.) ના સંબંધમાં ખુદ માસુમીન અલ્યહેમુસ્સલામે ખબર આપી છે.

આ વિષયમાં ઘણી એવી રિવાયતો અને હદીસોનું બયાન છે જેમાં માસુમીન (અ.સ.) એ ઇમામે ઝમાના (અ.સ.) વિષે કહ્યું છે. રસુલે ઇસ્લામ, ખુદાના આખરી પયગમ્બર (સ.અ.વ.) ફરમાવે છે. ‘કાએમ, મારી ઔલાદમાંથી હશે એનું નામ મારા નામ પરથી એની કુન્નિયત મારી કુન્નિયત એની આદતો અને તરીકા મારી આદતો અને તરીકા પ્રમાણે એનો […]

અમારા આકા અને મૌલા ઇમામે ઝમા (અ.સ.) ના રઅહનુમા કલેમાત

طَلَبُ الْمَعَارِفِ مِنْ غَيْرِ طَرِيْقِنَا اَھْلَ الْبَيْتِ مَسَاوِقٌ لِاِّنْ کَارِنَا હમ અહલે બૈત – રસૂલના તરીકાથી હઠીને ઇલ્મ અને મારેફતની તલાશ એ અમારો ઇન્કાર કરવા સમાન છે. (દીનો – ફિતરત જી. 1) فَاِنَّا يُحِيطُ عِلْمُنَا بِاَنْبَائِكُمْ وَ لَا يَعْزُبُ عَنَّا شَيْ‏ءٌ مِنْ اَخْبَارِكُمْ બેશક, અમારું ઇલ્મ તમારા હાલાત પર છવાએલું […]